Kutch

સફેદ રણ ખાતે સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

            કલા અને કસબની ધરતી એવા કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ વિશ્વવિખ્યાત એવા ધોરડોના સફેદ રણ ખાતે ભાતીગળ સંસ્કૃતિની રજૂઆત...

કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો આહ્લાદક નજારો નિહાળતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી

કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો...

કચ્છી હસ્તકળાના કસબીઓ સાથે સંવાદ સાધતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

કચ્છ કળા અને કારીગરી માટે જગ વિખ્યાત છે, ત્યારે કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ...

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લીધી

કચ્છની મુલાકાતે પધારેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી....

મુંદ્રા ખાતે આવેલ કુતડી બંદર ટુન્ડાવાંઢમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 પરિવારો મુશ્કેલમાં મુકાયા : કંપની દ્વારા અવરજવર માટેના માર્ગ તોડી પાડવામાં આવેલ હોવાની આશંકા

copy image મુંદ્રા ખાતે આવેલ કુતડી બંદર ટુન્ડાવાંઢમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 પરિવારો મુશ્કેલમાં મુકાયા હોવાનું સામે આવી...

લેબોરેટરી તપાસમાં કુંભનું પાણી શુધ્ધ પુરવાર થયું, પરંતુ નળના જળમાં કોલીફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા

copy image હાલમાં જ સંપૂર્ણ થયેલ મહાકુંભ વિશે સામે આવેલ અહેવાલ મુજબ પાણી કરોડોના સ્નાન બાદ પીવા લાયક નહી, પરંતુ...

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું કચ્છની ધરા પર ઉષ્માભર્યું સ્વાગત

ભુજ, શુક્રવાર:કચ્છના પ્રવાસે આવેલા ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે પધાર્યાં ત્યારે કચ્છની ધીંગી ધરા...

ઘડુલીમાં ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

દયાપર : લખપત તાલુકાના ઘડુલી ખાતે અહીંના નીલકંઠ મહાદેવ મંદિરે રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમ સાથે મહાદેવજીની ચાર પ્રહર પૂજા સહિતનો...

મહાશિવરાત્રીના દિવસે નખત્રાણા શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

મહાશિવરાત્રીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નખત્રાણા શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....

આવતી કાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગરની મુલાકાતે

સૂત્રો જણાવી રહ્યા છે આવતીકાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગર પહોંચશે. જ્યાં તેઓ રાત્રિ રોકારણ કરી શકે છે. બાદમાં...