Kutch

જંતુનાશક દવાઓથી વિપરીત અસર : કૃષિ અને માનવ આરોગ્ય માટે ગંભીર ચિંતા

 કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોને નુકસાન કરતી કીટકોના નિયંત્રણ માટે ખેડૂતો મોટા પાયે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા આવ્યા છે. શરૂઆતમાં અસરકારક...

માનકૂવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની સીંગલ બેરલ દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ-કચ્છ, ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભુજ ખાતેથી કચ્છના રૂ. ૫૦૩ કરોડથી વધુના કુલ ૫૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના રૂ.૧૭૬ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત  

આજરોજ કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રૂ. ૫૦૩ કરોડથી વધુના ૫૫ જેટલા વિકાસકાર્યોના...

GNRF દ્વારા નાલિયા મેમણ જમાતખાના ખાતે મફત મેડિકલ કેમ્પનું સફળ આયોજન

ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા આજેનાલિયા મેમણ જમાતખાના ખાતે મફત મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં પેટના...

કેરા ખાતે ચાલતી નિશુલ્ક અને નિસ્વાર્થ જય બજરંગ બલી ટિફિન સેવા ખાતે સંતોની પધરામણી સાથે આરતી પૂજન કરાયા

કેરા ખાતે બાપા શ્રી મંદિર પાસે છેલ્લા આઠ મહિનાથી ચાલતી નિસ્વાર્થ જય બજરંગ બલી ટિફિન સેવા ધન્યવાદને પાત્ર છે તેવું...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થાપિત પ્રતિમાનું થયું અનાવરણ

મુખ્યમંત્રીશ્રી દ્વારા ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું ''ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજ"નામકરણ કરાયું ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસેલીટીના...

ગાંધીધામ મહાનગરપાલિકાને 176 કરોડના 66 વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :– ગુજરાતના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર તથા કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની રાજ્ય સરકારની નેમ– વડાપ્રધાનશ્રી નરેન્દ્ર...