Gujarat

ગુજરાતમાં કોરોના કફર્યૂમાં મુક્તિ બાદ માર્ગ અકસ્માતો વધી ગયા

ગુજરાતમાં કોરોના મહામારીમાં રાહત મળ્યા બાદ કરફયુ મુક્તિ જેવા કદમ ઉઠાવવામાં આવ્યા હતા જે દરમિયાન માર્ગ અકસ્માતો વધી ગયા હોવાનો...

દિવાળીનાં તહેવાર સમયે ભાવનગર જિલ્‍લામાં ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ,બિયરનો જથ્‍થો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ.કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે...

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર-સોમનાથ દ્વારા ડૉ. આંબેડકરની ફોટો ફ્રેમ ઘરે ઘરે અપાઇ

ડૉ.બાબા સાહેબ આંબેડકર ને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુ થી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગિરસોમનાથ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ વાઢેર તેમજ...

જુનાગઢના એક મકાનમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

જુનાગઢ તાલુકાના ખામધ્રોળ રોડ માધવપાર્ક રેલવે ફાટક પાસે રહેતો ઈસમ (ઉ.69) પોતાના ફાયદા માટે બહારથી માણસો બોલાવી પોતાના મકાનમાં જુગારનો...

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપરથી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ,ગુજરાત રાજયનાંઓ તરફથી રાજયનાં પેરોલ ફર્લો/વચગાળાના તેમજ પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરાર થયેલ કેદીઓને...

દ્વારિકા ખાતે આહીર સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ સી.આર પાટીલ હસ્તે નુતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

દ્વારિકા ખાતે આહીર સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ  ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી અધ્યક્ષ સી.આર પાટીલ હસ્તે નુતન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વારાસણી ખાતેથી મિશનનું ઇ-લોન્ચીંગ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશ વારાસણીથી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશનનો શુભારંભ કર્યો હતો. આ મિશનથી રૂ.૬૪,૧૮૦ કરોડના માતબર બજેટથી...

ગાંધીધામ-અમૃતસર-મુન્દ્રાના તાર મળ્યા, દુબઇથી હવાલો અને થાઇલેન્ડથી ડ્રગ્સનું વિતરણ સંચાલિત થતું હતું

ગાંધીધામથી ગત વર્ષે ટ્રકમાં અમૃતસર સુધી હેરોઈન ડ્રગ્સનો જથ્થો પહોંચ્યો હોવાની તપાસ કરી રહેલી પંજાબ પોલીસની વિશેષ ટીમને જે તાર...

લોક રક્ષક દળની 10,459 ભરતી માટેની અરજી આજથી સ્વીકારાશે, હોમગાર્ડના ફોર્મ લેવા ઉમેદવારોની પડાપડી

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય...