Gujarat

બોરતળાવ કૈલાશ વાટીકા દરવાજા પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ગુજરાત સરકારની સીધી સુચનાથી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ દ્રારા ગુજરાત રાજયને નશામુક્ત કરવા નાર્કોટીકસ કેસો કરવા અંગે આપેલ ડ્રાઇવ અનુસંધાને...

મોટી વિરાણીથી ચાર કિલોમોટર ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

મોટીવિરાણી ગામ થી બારે સીમ વાડી વિસ્તારમાં ફુલપીર રોડ અને મોટીવિરાણી થી ૪ કીલો મીટર કુગર ઉપર મા ચામુંડા માતાજી...

શિક્ષક દિન નિમિત્તે નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

બોટાદ સ્થિત નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે જિલ્લા શિક્ષણ પારિતોષિક પસંદગી સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગુજરાત બિન અનામત...

દાહોદ જીલ્લા મા શિક્ષણ સહાય નામે રુપીયા પડાવાનુ કૌભાંડ બહાર આવ્યુ

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે" આવી કેહવત સાચી પાડતો કિસ્સો હાલ દાહોદ જીલ્લા મા જોવા મળેલ છે નડીયાદ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે.

આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન...

આગામી ૧૭ ઓગસ્ટના રોજ યોજાનારી ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લઇ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા

રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જે રીતે આગામી 17 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી...

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં ૧૦ ફૂટનું ગાબડું કોલીવાડા ગામ નજીક કેનાલ તુટતા ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાન

              પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં વહેલી સવારે પાંચ વાગે મસમોટુ ગાબડુ પડતા...

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીયસ્તરે એક અને રાજયસ્તરે ૪ કચ્છના શિક્ષકો સન્માનિત કરાયા

ભુજ, રવિવારઃ         ભારતરત્ન, પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત શિક્ષણવિદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ નિમિતે ઉજવાતા રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિતે કચ્છ...

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજના શિક્ષક દિનના અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો આપી ગુરૂજનો પ્રત્યે રૂણ અદા કર્યું

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ શિક્ષક દિવસ અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું....

વડવા ચાવડીગેટ રામાપીરના મંદિર પાસેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

      ગુજરાત સરકારની સીધી સુચનાથી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ દ્રારા ગુજરાત રાજયને નશામુક્ત કરવા નાર્કોટીકસ કેસો કરવા અંગે આપેલ ડ્રાઇવ...