Gujarat

મોચીરાઈ ખાતે કચ્છની સૌથી મોટી નર્સરી વનવિભાગ દ્વારા ખુલ્લી મૂકાઈ

કચ્છની અત્યાર સુધીની સૌથી મોટી નર્સરી વનવિભાગ દ્વારા પચાસ પ્રકારના પાંચ લાખ રોપાની કેપેસિટી સાથે શનિવારે મોચીરાઈ ખાતે ખુલ્લી મુકવામાં...

હાઇર્કોટના આદેશ છતાં GSTના કરદાતાઓને રિફંડ રિટર્ન નથી અપાયું

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આઉટપુટ કરતાં ઇનપુટ ક્રેડિટ વધારે હોય તેવા કિસ્સામાં કરદાતાને રિફંડ આપવા આદેશ કર્યો હતો. છતાં સેન્ટ્રલ જીએસટી...

એરલાઇન્સથી મળતી માહિતીની ભવિષ્યના અંદાજ કાઢવો મુશ્કેલ

કોરોના વાઇરસની મહામારીને લીધે હવાઈ મુસાફરીમાં ભારે ઘટાડાથી હવામાનની સચોટ ભવિષ્યવાણી પર અસર થઈ છે. વ્યવસાયિક એરલાઇન્સથી મળતા આંકડા ઘટવાથી...

નખત્રાણા ખાતે BJP દ્વારા કેસુબાપાને શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો

કેશુભાઈ પટેલ એક ભારતીય રાજકારણી હતા, જે 1995માં અને 1998 થી 2001 દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેઓ ગુજરાત વિધાનસભાના...

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભુજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ ખાતે કચ્છ જિલ્લા દ્વારા “રાષ્ટ્રીય બજરંગદલ” કાર્યક્રમ યોજાયો હતો….

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભુજ સરદાર વલ્લભભાઇ પટેલ સર્કલ ખાતે કચ્છ જિલ્લા દ્વારા "રાષ્ટ્રીય બજરંગદલ" કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે...

સ્ટેચું ઓફ ઉનિટી નવેમ્બરથી ખુલશે, અડ્વાન્સ બૂકિંગ 500ને પાર

કોરોનાના માહમારીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક માસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવ્યું હતું. હાલમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાના કારણે દિવાળીની...

કચ્છમાં કોરોનાના માત્ર 9 કેસ ; ભુજ શહેરમાં 5 પોઝિટિવ, સારવાર હેઠળ 18 ઘટીને 237 દર્દી

કચ્છમાં શુક્રવારે કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા છે. પરંતુ, શહેરોના 6 દર્દીમાંથી ભુજ શહેરના 5 અને ગાંધીધામનો 1 કેસ છે....

પોલીસ ફ્લેગ ડે ની ઉજવણીના ભાગરૂપે પોલીસ શહીદોના યોગદાનને ઉજાગર કરતા કાર્યક્રમનુ આયોજન કરતી બોટાદ જીલ્લા પોલીસ

પોલીસ ફ્લેગ ડે ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લાનાં શહીદ વિર સ્વ. શ્રી અશ્વિનભાઈ નરશીભાઈ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ, એલ.સી.બી. શાખાનાઓએ ગત...

ફાયર આર્મ્સ રિવોલ્વર(અગ્નિશસ્ત્ર) ફાયર આર્મ્સ સાથે એક ઇસમને સેથળી ગામેથી ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી.

બોટાદ જિલ્લામાં આગામી વિધાનસભાની પેટા ચુંટણી હોય જેને અનુલક્ષીને બોટાદ જિલ્લા વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ...

ભુજ નગરપાલિકા દ્વારા અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિતે હારારોપણ

ભુજ નગરપાલિકા દ્વારા અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિતે હારારોપણ કરવામાં આવ્યું. ભુજ નગરપાલિકા દ્વારા અખંડ ભારતના...