Gujarat

દિલ્હી થી અમદાવાદ પહોંચેલી રાજધાની એક્સપ્રેસમા 26 મુસાફરોને કોરોના પોઝિટિવ

અમદાવાદ:દેશમાં કોરોના સંક્રમણ ફેલાય રહ્યું છે. અર્થતંત્રને ગતિ આપવા માટે સરકાર સતત અનલોક પ્રક્રિયા હેઠળ છૂટછાટો આપી રહી છે. એવામાં...

અનામિકા સોસાયટીમાં શિક્ષકના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કઢાયો

પાડોશી નેપાળી ઇસમે સોનાના ઘરેણા અને રોકડ રકમનો હાથફેરો કર્યાની કબુલાત ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એકસચેન્જ...

વરસાદનાં પાણીથી ભરાયેલ નદી, નાળા, તળાવ વિગેરેમાં ભયજનક સ્થળોએ ચેતવણી માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સાઈન બોર્ડ મૂકી લોકોનાં જીવ બચાવવાની અનોખી પહેલ

   શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,  ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા નાગરિકોનાં જાન માલની રક્ષા માટે સંવેદનશીલ બની કામગીરી...

ગુજરાતી સંગીતકાર-ગાયક કિશોર મનરાજાનો કોરોનાને લીધે નિધન

(રાજકોટ) ગુજરાતી સંગીતકાર અને ગાયક કલાકાર તેમજ ઘાટકોપરની રાજાવડી નવરાત્રિના સ્થાપક કિશોર મનરાજાએ શનિવારે બપોરે કોરોના સામે 15 દિવસ ઝઝૂમ્યા...

ઔધોગિક અને વાણિજય હેતુ માટે સરકારી પડતર જમીન આપવા બાબતે: ઉઠેલ માંગ

ઔધોગિક અને વાણિજય હેતુ માટે સરકારી પડતર જમીન આપવા બાબત. સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા.૨૮/૩/૧૯૮૯ ના સંકલિત ઠરાવ નં જમન/૩૯૮૮/૧૭૮૫/અ થી...