Gujarat

અમરેલીના ચકચારી રેશનીંગ અનાજ કૌભાંડની કડક તપાસ કરવા લોકમાંગ

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ રેશનીંગ કૌભાંડની તપાસનું પ્રકરણ ભીનું સંકેલી લેવાયાની વાત...

રાજકોટ હવે સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બને તેવા સંકેતોથી તંત્ર દોડતું થયું

ગઈકાલે રાજકોટ આવેલા ડો. રવિએ પુરો દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી સાથે રાજકોટ આવી ગયા હતા તેની...

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના સંયુકત સચિવ જે.પી. મોઢાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

કોરોનાએ દિગ્જજ કલાકારોથી લઇ મહાનુભવોને પણ પોતાના પંજામાં લઇ લીધા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના સંયુકત સચીવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો...

સચિવાલયના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના એન્ટીજન ટેસ્ટ આવતીકાલથી શરૂ

સચિવાલયમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે...

સુરેન્દ્રનગર પાંચ ગુનાનો કુખ્યાત આરોપી પરેશ રબારીને હથિયાર સાથે LCB પોલીસે ઝડપી પાડયો.

સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી.સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સતત સતર્ક બની છે.ત્યારે ખાસ કરીને...

બાવળા તાલુકાના ગામડાઓમાં દિવ્યાંગોને નિશુલ્ક સાધન સહાય

બાવળા:દિવ્યાંગજનો તથા વયોશ્રી યોજનાના લાભાર્થીઓને નિઃ શુલ્ક સાધન સહાય તેઓ ના ઘરે પહોંચાડી વિતરણ કરવા નું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં...

ઓક્સીમીટર પ્રોજેકટ ઓનલાઇન લોન્ચ કરી આજથી આમ આદમી પાર્ટી કરશે ઓક્સિજન તપાસ અભિયાન

ગુજરાતમાં 1લી સપ્ટેમ્બરથી આમ આદમી પાર્ટી ઓક્સિજન તપાસ અભિયાન ચાલુ કરશે, જેમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ઓક્સીમીટર પ્રોજેકટ...

સંપૂર્ણ તકેદારી સાથે આવતીકાલથી JEE તથા NEETની પરીક્ષાનો શુભારંભ

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પરીક્ષા સંદર્ભે અપાયેલ માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર દ્વારા જ્યાં પરીક્ષાઓ યોજાવાની છે તે ૧૫ જિલ્લાઓના સંબંધિત...

રાજુલા ,જાફરાબાદ ,ખાંભા, વિસ્તારના માર્ગો પર પડેલા ખાડા આઠ દિવસમાં પુરાશે: નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ.

આગામી આઠ દિવસમાં આપણી વિધાનસભાના રાજુલા, જાફરાબાદ, ખાંભા  ના R&B પંચાયત અને R&B સ્ટેટ અને NHAI ના તમામ રસ્તાઓમાં પડેલા...