Gujarat

રાજકોટમાં કોરોનાને નાથવા સુરતનું મોડેલ અપનાવાશે, રાજયનાં અગ્રસચિવ ડો.જયંતિ રવિ

રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ ભયજનક સ્થિતિએ પહોંચી રહ્યું છે. એક સમયે અમદાવાદ અને સુરતમાં કોરોના મોતનું તાંડવ કરી રહ્યો હતો...

અમદાવાદ મહાપાલિકાને વધુ પાંચ તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય

અમદાવાદ શહેરની સુંદરતા વધારવા માટે સીએમ રૂપાણીએ મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના...

જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ઠપ્પ

જામનગરમાં ગઇકાલે ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર બાદ રૌદ્ર સ્વરૂપ ધરાણ કર્યું હતું. શરૂઆતમાં માત્ર જામનગર તાલુકામાં ભારે વરસાદ બાદ...

સગીરાના અપહ૨ણની ઘટનામાં ઝડપાયેલ આરોપી કોરોના પોઝીટીવ

સગીરાના અપહ૨ણની ઘટનામાં આ૨ોપીને પાટણવાવ પોલીસે દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ ર્ક્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં...

ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પરંતુ ગીર ગઢડા તાલુકાના તમામ ગામોમાં ભારે વરસાદથી નદિ નાળા બેકાઠે ખેતરોમાં પાણી ભરાઇ જતાં...

ઉપલેટા તાલુકામાં વધુપળતા વરસાદને લીધે નીચાણવારા ગામો ફરી બેટમાં ફેરવાયા

ઉપલેટા તાલુકામાં વધુપળતા વરસાદને લીધે નીચાણવારા ગામો ફરી બેટમાં ફેરવાયા ઉપલેટા ના ગધેથળ ગામનો વેણુ ડેમ ઓવરફ્લો થવાથી 20 દરવાજા...

બોટાદ ઉતાવળી નદીમાં પુર આવતાં તાબડતોબ પોલીસ કાફલા સાથે પહોંચી કામગીરી કરાવતાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ

બોટાદ શહેરમાં તા. 30/08/2020 ના રોજ સાંજથી ધોધમાર વરસાદ શરૂ ગયેલ હતો. જેથી બોટાદ શહેર મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં...

નર્મદાની સપાટી વધતાં ભરૂચ પર ખતરાંની સ્થિતિ , વધુ એક NDRFની ટીમ તૈનાત

નર્મદા ડેમની સતત વધતી સપાટીથી ભરૂચ માટે ખતરાની સ્થિતિ ઊભી થઈ છે. નર્મદાના પાણી ભચાઉના નીચાણવાળા ફુરજા વિસ્તારમાં ઘૂસતાં શહેરીજનોમાં...

આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,ઓરેંજ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.રાજ્યમાં હજી 3...

રાજુલા જાફરાબાદ ખાંભા જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ભરતી બાબતે રાજુલાના M.L.A. અંબરીશ ડેર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સમક્ષ રજુઆત

રાજુલા જાફરાબાદ ખાંભા જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ભરતી બાબતે રાજુલાના M.L.A. અંબરીશ ડેર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સમક્ષ લેખિતમાં...