Gujarat

ગુજરાતનો એક જિલ્લો ગમે ત્યારે કોરોનાને અલવિદા કરી શકે છે, તો વધુ જાણો કયો હશે આ જિલ્લો…..

ગુજરાતનો એક જિલ્લો જલ્દી કોરોનાને અલવિદા કહી શકે છે. દૈનિક કેસો રાજ્યમાં 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની...

અમદાવાદ જિલ્લા ના ધંધુકા તાલુકાના ધોળી ગામે આભ ફાટયું

ધંધુકા:ધોળી કમાલપર ગામ ના ખેતરમાં અચાનક જ વાદળમાંથી એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે એકદમ જ અંધારું થઈ ગયું અને ડરાવનું...

ગુજરાતની આ બેંકના 14 કર્મચારીઓ કોરોના સંક્રમણ

મળતી માહિતી મુજબ: રાજકોટમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં કોરોનાનું સંક્રમણ...

નેપાળમાં ફરી એકવાર 5.4 તીવ્રતાની ધરા ધ્રુજી

નેપાળમાં વધુ એકવાર આજે વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા અને રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની નોંધાઇ હતી.સિંધુપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત જન્મદિવસે ગુજરાત નહિં પહોંચે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર જન્મદિવસે ગુજરાત નહીં પહોંચે. દર વર્ષે વડાપ્રધાન પોતાના જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેવા ગુજરાત પધારે...

સૌરાષ્ટ્રમાં હજુ 5 દિવસ ધીમી ધારે વરસાદની આગાહી કરાઇ

મૂળી- માળિયા મિયાણા- હળવદમાં દોઢ ઇંચ, સાયલામાં અઢી ઇંચ, ધારીમાં બે ઇંચ, જામનગર- ચોટીલા-લખપત-કલ્યાણપુર- વઢવાણ-પડધરી-રાજકોટમાં અડધાથી એક ઇંચ વરસાદ છેલ્લા...

રાજકોટ ગાંઘીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ રૈયા ચોકડી ઓવર બ્રિજ નિચેથી મીની ટ્રકની ચોરી કરેલ બે ઇસમોને ટ્રક કિ.રૂ.૨,૫૦,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ...

સુરતમાં બપોર સુધીમાં જ 169 કોરોના પોઝિટિવ કેસ આવતા, લોકોમાં વધી ચિંતા

સુરત શહેરમા કોરોનાનો કહેર. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા આવા સમયે રોજ કોરોના સંક્રમણનો કેસોમાં સતત વધી રહ્યા...

રાજકોટ જેલમાં ચોરીનાં શખ્સે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કાલાવડના મટન માર્કેટ નજીક રહેતા અને હાલ ચોરીના ગુન્હામાં 19 મહિનાથી રાજકોટની મઘ્યસ્થ જેલમાં રહેલા કાચા કામનાં કેદીને સહ શખ્સને...

પારડી નજીકી રસ્તો ઓળંગતા રીક્ષાએ ટક્કર મારતા આધેડનું મૃત્યુ

રાજકોટ: પારડી નજીક શીતળા માતાજીના મંદીર પાસે રહેતા શંભુભાઇ નરસિંહભાઇ સોલંકી (ઉ.વ. 65) નામના વૃધ્ધ રાત્રીનાં સમયે શીતળા માતાજીનાં મંદીરની...