Gujarat

બોટાદ ખાતે કોરોના સામેના જંગમાં જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમિક્ષા કરતાં અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર

બોટાદના કન્ટેનમેન્ટ એરીયા એવા વોરાવાડ અને ખોજાવાડના સમગ્ર વિસ્તારને સી. સી. ટીવીથી આવરી કલેકટરશ્રીની ચેમ્બરમાંથી કરવામાં આવતી મોનીટરીંગની કામગીરીને બિરદાવતા...

બોટાદ નગરપાલિકા દ્વ્રારા શહેરના જુદાં જુદાં સ્થળોને સેનેટાઈઝ કરાયા

બોટાદ નગરપાલિકા ચિફ ઓફીસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ શહેરના જુદા જુદા સ્થળો જેવા કે જિલ્લા સેવા સદન, તાલુકા સેવા...

સરકાર અને સરકારી અધિકારી વચ્ચે કોરોના ને નાથવા જે તાલમેલની જરૂર છે તેની લોકમુખે ચર્ચા

જો દેશમાં યુધ્ધ થાય ત્યારે લશ્કર ની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ જોવા મળે છે. આ તાલમેલના કારણે યુધ્ધ જીતવું સરળ...

હળવદના માથક ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકીઃ૬ પકડાયાઃઅનય ફરાર ૧.૭૬ લાખની રોકડ સહિત ૧.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ,તા.૧૩: તાલુકાના માથક ગામની ઢોરાવાળી સીમમાં આવેલ વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી જિલ્લા એલસીબી દ્વારા રેડ કરવામાં આવી...

લોકડાઉન ખૂલશે પણ શરતો શાથે ?

લોકડાઉન–૪માં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં શરતો સાથે તમામ છૂટછાટો અપાશે: રેડઝોનમાં કલાકોની મર્યાદામાં રાહતની સંભાવના: એક બે દિવસમાં રાજ્ય સરકાર...

પાલીતાણા માં સર માનસિંહજી હોસ્પિટલ પાલીતાણા ખાતે આજ રોજ નર્સિંસ ડે ની ઉજવણી કરવામાં આવેલ….

12 મેં ઇન્ટરનેશનલ નર્સિંસ ડે તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છેં, પણ હાલ માં કોરોના મહામારી અંતર્ગત હાલ ટ્રેન્ડ નર્સિંસ...

ગુરૂવારથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમશે ઉઠશે

પોણા બે મહિનાના લોકડાઉન બાદ આખરે સરકારની મંજુરીઃ ઉદ્યોગકારે કલેકટરની મંજુરી લેવી પડશે : શહેરી ક્ષેત્રમાં ક્રમશઃ જનજીવન થાળે પાડવા...

આજેઅમદાવાદથીદિલ્હીનીટ્રેનશરૂસાબરમતી સ્ટેશનથી દિલ્હીજવાપ્રથમટ્રેનરવાના થશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની...

ગુજરાતમાં ક્વોરન્ટાઇન થનારાની સંખ્યા 1 લાખને પાર થઈ

ગુજરાતમાં કોરોનાના કેસની સાથે ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 1,16,470 લાખ લોકો હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે....

સમગ્ર ગુજરાતમાં લૉકડાઉન જરૂરી નથી : રેડ ઝોન સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ કરવા પ્રયાસ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આર્થિક ગતિવિધિઓને વેગ મળે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળીરહ્યું છે....