Gujarat

જડસામાં ફાયરિંગમાં ઘાયલ યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો

ભચાઉ તાલુકાના જડસા ગામમાં સામાન્ય બાબતની તકરારમાં ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવાનને કોરોના પોઝિટિવ આવતાં વાગડ પંથક સહિત કચ્છમાં ભારે ચિંતાની...

ખાંભા ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ પ્રશંસનીય કામગીરી, એમ્બ્યુલન્સમાં જ ડેડાણની મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો

કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે ખાંભા ડેડાણ મા સગર્ભા મહિલા દ્વારા એકી સાથે ત્રણ બાળકો ને જન્મ...

પાલીતાણા ના નોઘાવદણ ના સેજા ના ગામ ખાખરીયા ગામે લાગ્યા હોમ કોરોંટાઈન બોર્ડ

મળતી માહીતી મુજબ સૂરત થી વતન આવતા લોકો ને ત્યા આરોગ્ય ટીમ દ્વારા લગાવાયા બોર્ડ પ્રા.આ.કેન્દ્ર નોઘા વદણના સેજા ના...

છૂટછાટની સીધી અસર અમદાવાદસુરતથી બસો ભરીને લોકો આવતાં સૌરાષ્ટ્રમાં 10 દિવસમાં કોરોનાના કેસ ડબલ, જામનગરમાં 26 ગણા થયાં

અત્યાર સુધી ગ્રીન ઝોનમાં રહેલા જૂનાગઢ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ હવે કોરોનો સંક્રમિત કેસોની સંખ્યા વધવા આવી...

ચોટીલામાં મુસ્લીમ સમાજ પાક રમઝાન માસની નમાઝ ઘરમાં જ પઢી રહ્યા છે

મુસ્લિમ મઝહબ નો અત્યંત પાક રમઝાન માસ ચાલુ છે ત્યારે ચોટીલા માં અનેક મુસ્લિમો રોઝા રાખી માહે રમઝાનમાં અલ્લાહ ની...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦થી વધુ શ્રમિકોના ટોળાં રસ્તા પર ઉતર્યા

રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા...

રાજ્યમાં આજે નોંધાયા 394 નવા કેસ, 219 લોકો ડીસ્ચાર્જ, 23 દર્દીના મોત નીપજ્યા : કુલ કેસ 7796

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 7796 થઈ ચુક્યા...

વાંઢાયના જંગલ વિસ્તારમાં રાત પડતાં ની શાથે જ શિકારની પ્રવૃત્તિ કરાય છે

ભુજ નખત્રાણા, તા. 9 : રાત્રિના અંધારાના ઓળા ઊતરતાં જ ભુજ તાલુકાના વાંઢાય-દેશલપરના દક્ષિણ વિસ્તારના જંગલમાં જાનવરોના શિકાર માટે શિકારીઓની...

ભુજ કચ્છ જીલ્લા ના આદિપુર પાસે થી 897 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

કોરોના વાયરસના સંક્રમણને નાથવા જારી કરાયેલા લોકડાઉન વચ્ચે પૂર્વ કચ્છમાં શરાબનો' જથ્થો ઘણો પકડાયો છે ત્યારે આદિપુર નજીક' પૂર્વ કચ્છના...

મહામારી વચ્ચે માતા અને બાળકોના પોષણની કાળજી લેતાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા 108 ઘાત્રી માતાઓને કાટલાકીટનું વિતરણ કરાયું

ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૮ ધાત્રી માતાઓને રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા કાટલાકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાટલા...