Gujarat

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશે, 80 કરોડ પરિવારને 5 મહિના અનાજ ફ્રી આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ આજે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં એક મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જુલાઈ માસમાં 5 જુલાઈથી ગુરુ...

આમિર ખાનનો સ્ટાફ, એક ડ્રાઇવર, બે સુરક્ષા અધિકારીઓ અને એક રસોઇયા કોરોના પોઝીટીવ

મુંબઇ, બોલીવુડ અભિનેતા આમિર ખાને પોતાના સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. અભિનેતાએ ટ્વિટર પર એક પત્ર...

ગાંધીનગર ખાતે “પ્રદેશ કોર કમિટીની બેઠક” યોજવામાં આવી

પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્", ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, કેન્દ્રીય મંત્રી શ્રી...

બિહારમાં લગ્નના બીજા જ દિવસે વરરાજાનું મોત, 111 લોકો કોરોના પોઝિટિવ

બિહારમાં એક લગ્ન સમારોહને કારણે વહીવટીતંત્ર અને સ્વાસ્થ્ય વિભાગની મુશ્કેલીઓ વધી ગઈ છે. લગ્નમાં સામેલ થયેલા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ...

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જુના નાવડા ગામે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

         બોટાદ: એકાએક વાતાવરણમાં પલટો, વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી. બજારો માં પાણી ચાલતા થયાં હતાં. લોકો...

અમદાવાદમાં વાતાવરણમાં પલટો ફર્યો, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

અમદાવાદ:શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત...

ભાજપ સરકારના આ આઠ મંત્રીઓને ગુજરાતી ખાલી પડેલી વિધાનસભાની બેઠકોમાં જવાબદારી સોંપાઈ

અબડાસા વિધાનસભા-કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા- ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, લીમડી વિધાનસભા- કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ- સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન...

કાનપુરમાં પોપટ અને લંગૂર પાળવા પર પ્રતિબંધ લાગુ, આના માટે થઇ શકે છે 25,000નો દંડ અને 3 વર્ષની સજા

કાનપુર:અનેક લોકોને પ્રાણીઓ પાળવાનો શોખ હોય છે અને પોપટ તો ઘણા લોકો પાળતા હોય છે. જો કે કાનપુરના વન્ય વિભાગે...

કચ્છના નાના અંગીયામાં મહેનત માંગી લેતા પાક તલનું વાવેતર શરૃ

નખત્રાણા તાલુકાના નાના અંગીયા વિસ્તારમાં મહેનત માંગી લેતા તલનું વાવેતર શરૃ કરાયું છે. જો કે ખેડુતોને મહેનત છતાં પુરતા ભાવ...

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના આબલીયાળા ગામે કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે શેરીઓ સીલ કરી હતી

તાલડા ગામ ના સરપંચ રમેશભાઈ જાદવ દ્વારા ગામ ના દરેક વ્યક્તિ ને ખોટી રીતે બહાર નો નિકળવા માટે નો આદેશ...