Gujarat

ગુજરાતમાં 05.05.2020ના સાંજે 5 વાગ્યાથી 06.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 380 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,119 લોકોને ડિસ્ચાર્જ કરાયા

નવા 380 કેસમાંથી અમદાવાદમાં 291,સુરત 31,વડોદરા 16,બનાસકાંઠા 15,બોટાદ 7,ભાવનગર 6,ગાંધીનગર 4, દાહોદ-પંચમહાલ-મહીસાગર 2,ખેડા-જામનગર-સાબરકાંઠા-આણંદ માં 1 કેસ નોંધાયો રાજ્યમાં કુલ કેસ...

ગુજરાતના ચાર શહેર WHO સાથે મળીને કોરોનાનો ઉપચાર શોધશે

કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત...

ઘુડખર અભ્યારણ્યમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસથા પુરી પાડતું વનવિભાગ

મદદનીશ વન સંરક્ષકશ્રી ઘુડખર અભ્યારણ્ય હાલ સમગ્ર દેશ અને રાજયમાં લોકડાઉન છે ત્યારેઙ્ગ ઉનાળાની આ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને...

દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા ૧૧ વેન્ટીલેટર કીટ સરકાર ને અર્પણ કરાયું

દ્વારકા સમગ્ર દેશમાં ચાલતા કોરોનાની મહામારીમાં દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા આજે સવારે વેન્ટીલેટરનું દાન લોક કલ્યાણ અર્થ કર્યુ છે.આજે...

રાજકોટથી UP જવા વધુ એક ટ્રેન રવાના; સાંજે એક ટ્રેન રતલામ જશે

રેલ મંત્રાલય-રાજ્ય સરકાર ટીકીટ ભાડુ ચૂકવશેનો પરિપત્ર હજુ આવ્યો જ નથી: યુ.પી.ના બલિયા ખાતે જનારી 1171 શ્રમિકોની ટ્રેનમાં મજુરોનું ટીકીટ...

ચાંદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિર સોમનાથ જીલ્લાનાં 220 થી વધુ પરિવારોને આશરે 2,60,000રૂ ની કિટ નું વિતરણ

પ્રભાસ પાટણમાં આવેલી સંસ્થા ચાંદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સખી દાતાઓ અને યુવાનો ના સાથ સહકારથી સેવાકીય પ્રવૃત્તિ માટે ઘણી...

બોટાદ દીપચંડી સન્યાસ આશ્રમની મુલાકાત લેતાં જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા

વિશ્વની મહામારી કોરોનાનો રોગચાળો જ્યારે સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યો છે ત્યારે આ લોક ડાઉનના કપરા સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાનો...