Gujarat

કોરોના ઈન્ડિયા 53,049 કેસ, મૃત્યુઆંક-1,758: મહારાષ્ટ્રમાં 15 હજાર ઉદ્યોગ ફરી શરૂ, યુપીમાં સરકારે પાન મસાલા પરનો પ્રતિબંધ હટાવ્યો

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોની મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી ગૃહ મંત્રાલયના...

કેન્સર, બીપી અને ડિપ્રેશનની દવાઓથી કોરોનાને હરાવવા માટેની તૈયારીઓ, દાવો- વેક્સિનથી પહેલાં આવી સારવાર ફેફસાંને બચાવશે

ટ્રાયલમાં અલગ અલગ દવાઓથી સંક્રમણના જોખમને ઘટાડવાનો પ્રયાસ અને ક્ષતિગ્રસ્ત ફેફસાંને રિકવર કરવાનું લક્ષ્યાંકકોરોના પોઝિટિવના દર્દી જેમાં માઈલ્ડ લક્ષણ જોવા...

સુરત / 1200 ટન શાકભાજીનું વેચાણ કરતાં એપીએમસી માર્કેટ 7 દિવસ બંધ કરાશે, ખેડૂતોને 5 કરોડનું દૈનિક નુકશાન

સુરત. શહેરમાં 10થી વધુ શાકભાજી વિક્રેતાઓ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. સુપર સ્પ્રેડર બનેલા શાકભાજી વિક્રેતાઓના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ...

અમદાવામાં દ કોર્પોરેશન વિસ્તારની જેમ બોપલ-ઘુમામાં પણ માત્ર દવા અને દૂધની દુકાનો જ ખુલશે, નગરપાલિકાએ ઠરાવ પસાર કર્યો

અમદાવાદ. બોપલ ઘુમા કોર્પોરેશન વિસ્તારની બહાર હોવાથી કોર્પોરેશનનું જાહેરનામું લાગુ પડતું નથી. એટલે બોપલમાં ગુરૂવારે સવારે કરિયાણાની દુકાનો અને શાકભાજીનું...

અમદાવાદ શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પેરા મિલિટ્રી ફોર્સ દ્વારા પેટ્રોલિંગ શરૂ, સંક્રમિત વિસ્તારમાં અભેદ્ય કિલ્લાબંધી

અમદાવાદ. 5 મેની સાંજથી 6 મેની સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના નવા 291 કેસ નોંધાયા છે અને 25 દર્દીના મોત થયા...

કોરોના પલ્ટી મારે છે કોરોના વાયરસના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છેઃ એપ્રિલમાં કેસની સંખ્યા ઓછી હતી પરંતુ મે મહિનો બેસતા જ કોરોનાએ ધૂણવાનું શરૂ કરી દીધું: મધ્યપ્રદેશના બે ગ્રીન ઝોનવાળા વિસ્તારો નવા કેસના કારણે ઓરેન્જ ઝોન બની ગયાઃ દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના અકિલા કેસ ઝડપથી વધતા ચિંતાનો માહોલઃ રોજેરોજ કેસ અને મૃત્યુઆંક વધે છેઃ તંત્ર ઉંધામાથેઃ દેશમાં ૨૪ કલાકમાં ૮૯ના મોતઃ નવા ૩૫૬૧ કેસ

રામપરા બેટીમાં સાળા-બનેવી પર આઠ શખ્સોનો સશસ્ત્ર હુમલોઃ બંનેના હાથ-પગ ભાંગી નાખ્યા

નાંખ્યાવિજય મકવાણાએ પોતાના ખેતરમાં ઢોર છુટા મુકી દેનારા જીવા સુસરાને સમજાવતાં જીવો સહિતના તૂટી પડ્યાઃ વિજયના સાળા સાગર ડવને પણ...

કોરોનાના કેસોમાં સતત વધારો થતો હોવા થી ભાવનગરમાં શાક માર્કેટ બંધ કરી જવાહર મેદાનમાં વ્યવસ્થા કરવા માં આવી

ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરની શાક માર્કેટ બંધ કરાવ્યા બાદ શહેરના જવાહર મેદાન ખાતે શાક...

સુરેન્દ્રનગર જીલ્લા માં શ્રમિકો ની અવર – જવર માટે બસ વ્યવસ્થા મામલે વિવાદ..!!! લખતર ના ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી દ્વારા સરકારી તંત્ર એ પોતાના મળતીયાઓ ને કમાણી કરાવવાનું ષડયંત્ર કરાયા નો આક્ષેપ

જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ગયેલ બે તબીબોને કોરોના પોઝિટિવ

જામનગર થી અમદાવાદ ફરજ ઉપર ગયેલ બે તબીબોને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. જામનગર થી અમદાવાદ ફરજ ઉપર...