Gujarat

રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો

યુપીએસસીની પરિક્ષામાં કચ્છનાં યુવકને મળ્યું સ્થાન કચ્છના યુવકે કર્યું યુપીએસસી ક્લિયર કેવલ અશ્વિનભાઈ મહેતાએ UPSC કર્યું ક્લિયર ઓલ ઇન્ડિયા રેન્કમાં...

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત  અમદાવાદની દિવ્યાંગ ટીમનો ક્રિકેટમાં વિજય

copy image  ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદ ખાતે ખાસ (દિવ્યાંગ ખેલાડીઓ) માટેની ક્રિકેટ મેચોનું આયોજન કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ...

ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર સામે લાલ આંખ

રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત...

EDII એ તેનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવ્યો

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), તેના ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે ગોવાના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ.પ્રમોદ...

અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે HCG...

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ, ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ JEE Mains 2025 (સેશન 2) માં 99 ટકા અને તેથી વધુ સ્કોર કર્યો

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL), જે ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે, JEE Mains 2025 (સેશન 2) માં પોતાના...

જગન્નાથ મંદિરમાં 140 વર્ષ જૂના ત્રણ રથ પ્રસાદ સ્વરૂપે પરિસરમાં મુકાશે : મહંત દિલીપ દાસજી

દરવર્ષે અખાત્રીજના દિવસે જગન્નાથ મંદિરની ચંદનયાત્રા નીકળે છે. આ વર્ષે ચંદનયાત્રામાં કુલ 6 રથનું પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપ...

ગંગાપર ખાતે હનુમાન પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું

હનુમાન પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવ નું આયોજન તારીખ 11, 12 અને 13 /04/2025નાં કરવામાં આવ્યું સમસ્ત ભાવિક ભક્તો...

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે

તા. ૧૯ અને ૨૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ કરશે વિવિધ વિસ્તારની મુલાકાત મોટી મારડ, ધોરાજી અને ફટાણા, પોરબંદર ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં...

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કપડાઓની દુકાનમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

ખોખરા અનુપમ સિનેમા શરણમ - 5 માર્કેટના 5 મા માળે આવેલી કપડાની દુકાનમાં ગુરુવારે બપોરે આગ લાગી હતી. જોત જોતામાં...