Year: 2019

વધુ વળતરની લાલચ આપનાર મણી ગ્રુપના ભરત બગ્ગાને ૧ કરોડની વસુલાત માટે બંદૂકની અણીએ ધમકી – જાણો કોણે આપી ધમકી?

શેર બજાર મારફતે લોકોને થોડા સમયમાં આકર્ષક વળતર આપવાની લાલચ સાથે ભુજમાં ચર્ચા જગાવનાર ભરત બગ્ગા ફરી એકવાર ચર્ચામાં આવ્યા...

પૂર્વ કચ્છનો ટોપ લેવલનો બૂટલેગર અને તેનો સાગરિત સામે પાસા ના પાંજરામાં

કચ્છનો ટોપ લેવલનો બૂટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા ભચાઉવાળ અને તેનો સાગરિત ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા સામે પૂર્વ...

ગાંધીધામના ચીટીંગના ગુન્હામાં નાસતો-ફરતો મનહર કોળી જામનગરમાંથી ઝડપાયો

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના આઇ-સી-પો.સ.ઇ. ગોહીલ તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો તથા નાસતા ફરતા...

ભુજના પાંચ ખંડણીખોરોને ઝડપી પાડતી જામનગર પોલિસ

જામનગરમાં પોલીસ દ્વારા રાજકોટના એક વેપારી પાસે 4 કરોડની ખંડણી માંગી અપહરણ કરીને જામનગર બાયપાસ પાસેથી લઇ જતાં સમયે ભુજના...

કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાને પોલીસે અટકાવી, 40 કાર્યકર્તાઓની અટકાયત

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા દ્વારા ખેડૂત સંવેદના યાત્રા યોજાઈ છે. 30 જૂનથી લઈને 2 જુલાઈ સુધી ગાંધીધામથી...

ગટરના કામ દરમ્યાન મજૂરના મોતનેપગલે ભુજ નગરપાલિકામા હોબાળો -પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલો ગરમાયો

રવિવારે રાત્રે ભુજ નગરપાલિકાના યોજનાના ચાલતા કામ દરમ્યાન ભેખડ ધસતા ખાનગી કોન્ટ્રાક્ટર પાસે કામ કરતા મજૂરનું મોત નીપજ્યું હતુ જેને...

ભુજ જી.કે.માં ‘ડો-ડે’ નિમિત્તે તબીબ અને કાનૂની પ્રક્રિયા તથા ડો.-દર્દી સબંધો અંગે પરિસંવાદ યોજાયો

ભુજ તા., અદાણી જી.કે.જનરલ હોસ્પિટલે તેના કાર્યકાળના સાતમાં વર્ષનાં મંગલપ્રવેશ નિમિત્તે અને ડોક્ટર્સ-ડેની ઉજવણી સંદર્ભે ડોક્ટર્સ અને દર્દીના સબંધો તથા...

ભારે વરસાદથી મુંબઈ-પુના બેહાલ, દીવાલ પડવાની ઘટનામાં 22નાં મોત 14 ગાયલ

ભારે વરસાદને કારણે મલ્લાડ-ઇસ્ટમાં આવેલી સ્કૂલ પાસેથી દીવાલ તૂટી પડી હતી, જેનાં કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ તથા...

કચ્છ કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહો મળ્યા, પ્રેમી પંખીડા હોવાનુ અનુમાન

સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગત સોમવારના રોજ એક બીજાના હાથબાંધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી...

ભુજ છેલ્લા ૬ વર્ષથી નૂતન સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે

આગામી તા. ૪ જુલાઈ ૨૦૧૯ના રોજ ભુજ મધ્યે આ ભવ્યતી ભવ્ય રથયાત્રા મહોત્સવને ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, સ.ગુ....