Year: 2020

પાંચ વર્ષથી શારીરીક માનસીક ત્રાસ આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓજી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ...

પાલીતાણા ખાતે સિધ્ધશીલા નામની ધર્મશાળામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૨ કિ.રૂ. ૮૯,૨૨૦/- મોબાઇલ ફોન તથા તુફાન ગાડી સહિત કુલ કિ.રૂ. ૧,૯૯,૭૨૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર રેન્જ ટીમ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ...

નદીમાં રીક્ષા તણાઇ એક મહિલા લાપતા

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામ પાસે હડાળા બળોલ વચ્ચે નદીમાં રીક્ષા તણાઇ હતી તેમાં એક મહિલા લાપતા હતી તે...

લેવાયો મહત્વનો નિર્ણય, 6સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરીથી ધમધમતું થશે, 30 ફ્લાઇટ ઓપરેટ થતા અવર-જવરમાં થસે વધારો

કાલથી એટલે કે 6 સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફરી ધમધમતું થશે. રવિવારથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કર્યા...

વલસાડ જિલ્લામાં અચાનક ભૂકંપના 4 આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર બાજુ આવ્યું

11.41, 11.48, 11.55 અને 12.05 વાગ્યે આંચકા અનુભવાયામહારાષ્ટ્ર નજીકના વિસ્તારના લોકોએ આંચકા અનુભવ્ય દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કહેર અને વરસાદની આફત...

દાહોદમાં એક પરિવારના પાંચ મૃતદેહ મળ્યા

શુક્રવારે દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહો ફ્લેટમાંથી મળી આવ્યા, જેમાંથી ત્રણ સગીરા છે, તેમના મૃતદેહ તેમના ફ્લેટમાંથી મળી...

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ 5 વર્ષનો લાગશે સમય

ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનેક મુદ્દે ધોંચમાં પડ્યો છે, જેને કારણે તેમાં પાંચ વર્ષનો વિલંબ થઈ શકે છે. ધ...

50થી 70 વયજૂથવાળા દર્દીઓમાં વધુ જોખમી છે કોરોના

કચ્છમાં કોરોનાના આંકડા ઊંચકાઈ રહ્યા છે તેના કારણમાં રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટનું વધેલું પ્રમાણ પણ મનાય છે. કુલ 12,475 ટેસ્ટમાંથી 1362...

ભુજમાં ગટરની નવી લાઇનના ટેન્ડર મંજૂર થયા છે : સુધરાશે ક્યારે..??

શહેરમાં ગટરલાઇન બેસી જવાના બનાવોના પગલે ઊભા થયેલા નાગરિકોના ઉશ્કેરાટને પગલે હરકતમાં આવેલી સુધરાઇ દ્વારા વિવિધ નવા કામોના ટેન્ડરની વિગતો...

હમીરસરનું પાણી ઝેરી બનાવવા પાછળ વાંક કોનો ??

શહેરના શણગારસમું હમીરસર ઓગનવાની ખુશી પર તેના `ઝેરી' બનેલાં પાણીએ પાણી ફેરવી દીધું છે. જાગૃત અને પ્રબુદ્ધ નાગરિકોએ હમીરસરનું પાણી...