Year: 2020

જુગાર રમતા ઈસમોને પકડી પાડતી ધોળકા રૂરલ પોલીસ

મ્હે.આઈ.જી.પી શ્રી જે.આર.મોથલિયા સાહેબ, અમદાવાદ રેન્જ તથા મહે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહી-જુગારની ગે.કા...

ભુજના હમીરસર તળાવમાંથી મળી લાશ

અજાણી વ્યક્તિ ની લાશ તળાવમાં તરતી જોવા મળી આજે સવારના લોકોને લાશ જોવા મળતા પોલીસને જાણ કરી આ બનાવ અંગે...

અમરેલી શહેરના રહેણાંક મકાનમાં ભેંશ વંશ પાડાને કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રખનારને ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ

અમરેલી શહેરના મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ તા.જી.અમરેલી ખાતે ગે.કા.રીતે પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં ભેંશ વંશ પાડાને કોઇપણ પ્રકારના ઘાસચારા...

ગુજરાત મુસ્લિમ એકતા મંચ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવાયું

                       ગુજરાત મુસ્લિમ એકતા મંચના નેજા હેઠળ તા.13.07.2020.દ્વારા ભાવનગર જિલ્લા ના ભાવનગર શહેર ના મુસ્લિમ એકતા મંચ ટીમ ,કુરેશી સલીમભાઈ...

ચોક્કસ બાતમી આધારે પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેત્રોજ પોલીસ

         પોલીસ અધિક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ મહે.ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી.પી.ડી.મણવર સાહેબ વિરમગામ વિભાગ,વિરમગામ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય,...

લાંચિયા અધિકારી શ્વેતા જાડેજા અને acp સાથે ઇલુ ઇલુ : કોલ ડીટેલમાં માહિતી મળતા વિગત બહાર આવી.શું લાંચમાં acp સંડોવાયેલા છે?

દુષ્કર્મની ફરિયાદ મામલે રૂ. ૨૦ લાખની લાંચ લેવાના કેસમાં હાલ જેલવાસ ભોગવતા પીએસઆઈ શ્વેતા જાડેજાની તપાસમાં એક એવું રસપ્રદ પાસું...

કચ્છ ભારતીય કિસાન સંઘ અંજાર દ્વારા કિસાનોના પ્રશ્ને અંજાર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

પ્રમુખ શ્રી રામજીભાઇ મરન્ડ      હરિભાઈ મયાત્રા     રાધુ ભાઈ મકવાણા         અરજણ ભાઈ છાંગા એ સોસીયલ ડિસ્ટરન્સન જાળવી ને આવેદન પત્ર આપ્યું...

જાનથી મારી નાખવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે...

આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના ઉપપ્રમુખ ઇબ્રાહિમ તુર્ક પર થયેલ જાનલેવા હુમલો

આમ આદમી પાર્ટી પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના મુદ્રા તાલુકા ના ધ્રબ ગામના સરપંચ ના જમાઇ અને તેમના માણસો દ્વારા આમ...

કોરોના પોઝીટીવ ૧૦ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની ઇશ્વર ચાવડા, અરૂણાબેન...