Year: 2020

સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં માલવણ ગામે બેંક કર્મચારીને કોરોના પોઝિટિવ.

માલવણ હાઇવે પર આવેલી આઇસીઆઇસી બેંકના મેનેજર મૌલિક પટેલ અને કેશીયર મોહિત શ્રીવાસ્તવ બંને અમદાવાદ મણીનગરથી માલવણ બેંકમાં રોજ અપ-ડાઉન...

વાંકાનેર: હત્યાનું કારણભૂત તમાકુ! : તમાકુ ન આપ્યું એટલે બે શખ્સોએ યુવાનને પતાવી દીધો

વાંકાનેર : વાંકાનેર નજીક મચ્છુ નદીના પટમાથી ત્રણ દિવસ પહેલા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ...

સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના, 1200 શ્રમિકો મળ્યો લાભ

સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના થઇ ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી પોતાના વતન જવા માટે માંગ...

વીજપોલ સાથે દોરડું બાંધી ખેડૂતે કરી આત્મહત્યા, આર્થીક સંકડામણે લીધો જીવ

જૂનાગઢમાં માળીયા હાટીના જલંધર ગામે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. વીજપોલ સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈને ખેડૂતે મોતને...

કોરોના મહામારીમાં લોકોની પરેશાનીમાં વધારો કરતા ચોર. કેરામાંથી બે મોટરસાયકલની મોડી રાત્રે ચોરી.

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં આમે લોકો પરેશાન છે તેવામાં આવારા તત્વો નો ચોરી ચકકારી નો પણ ત્રાસ...

ખોડાસર માં મજૂરીના રૂપિયા માંગવા જતા ત્રણ ને માર માર્યો

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ખોડાસર માં રહેતા અરવિંદભાઇ લખમણભાઇ ખીમશું અને તેના બે ભાઈઓ ખોડાભાઈ અને ભરતભાઈ સાથે...

કિડાણામાં ત્રણ વ્યક્તિઓ પર ગુપ્તીથી હુમલો

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કિડાણા લક્ષ્મીનગરમાં રહેતા વેણુ ભાસ્કરરાવ મુગી તેના ભાઈ રાજેશ ભાસ્કરરાવ મામા...

રાજકોટ: પરપ્રાંતીય 1200 મજૂરોને લઈને પ્રથમ ટ્રેન આજે યુપી જવા રવાના…

આ ૧૨૦૦ જેટલા પરપ્રાંતિયોની ટિકિટનો ખર્ચ રાજકોટ કાનુડામિત્ર મંડળ દ્રારા આપવામાં આવ્યો….. રાજકોટના જંક્શન રેલવે સ્ટેશન પરથી આજ-રોજ ૧૨૦૦ થી...

ઓરેન્જમાં ૫૦ %, ગ્રીન ઝોનમાં ૧૦૦ % કર્મચારીઓ સાથે સરકારી કચેરી શરૂ કરાશે

કોવિડ-૧૯ના ચેપનો ફેલાવો, પોઝિટિવ કેસની તીવ્રતાને આધારે ભારત સરકારે ઝોનિંગ સાથે ત્રીજા તબક્કાના લોકડાઉનનો અમલ કરવા ગાઈડલાઈન જાહેર કર્યા બાદ...

સુરતથી સાઈકલ દ્વારા UP જતાં શ્રમિકનું મોત, ભૂખ-ગરમીએ ગરીબનો જીવ લીધો!

હાલમાં કોરોના વાયરસનો કહેર દિવસે અને દિવસે વધતો જ જાય છે. એમાં પણ ગુજરાતમાં તો આ રોગ પોતાના પગ ફેલાવવાનું...