પંદર દિવસ પહેલા વોરાબજાર જૈન દેરાસમ સામેના ખાચામાં શિવ ઝવેર્લસ નામની દુકાનમાંથી સોના ચાંદીના દાગીના રૂ.૧,૫૦,૦૦૦/-ચોરી થયેલ તેનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહારિક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ...