Year: 2021

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : નવા 325 કેસ નોંધાયા : વધુ 272 દર્દીઓ સ્વસ્થ થયા : મહારાષ્ટ્ – મધ્યપ્રદેશ બોર્ડરે તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ કરાશે

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે...

કચ્છમાં હેલ્થ કેર વર્કરનું ૯૭ ટકા અને ફ્રન્ટલાઇન વોરિયર્સનું ૮૭ ટકા રસીકરણ

કચ્છમાં કોવીશીલ્ડની ૧૧૫૩૨ હેલ્થકેર વકર્સનું ૯૭ ટકા અને ૧૮૨૬૭ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું ૮૭ ટકા પ્રથમ ડોઝનું રસીકરણ થયેલ છે. તા.૧૫/૨/૨૧થી...

૧ થી ૧૯ વર્ષના બધાજ બાળકોને કૃમિ નિયંત્રણ ગોળી નિઃશુલ્ક અપાશે

કૃમિ મુકત બાળક તંદુરસ્ત બાળકના વિચાર સાથે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કચ્છજિલ્લા પંચાયત આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા...

બાળકોના સર્વાંગી વિકાસ માટે કૃમિનાશક દવા અમૃત સમાન

પેટમાં ઝીણો દુખાવો થવો, વારંવાર ભૂખ લાગવી, ખાવાનું પૂરતું ખાવા છતાં વજન વધે નહીં, ગળ્યું ખાવાનું બહુ મન થયા કરે,...

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચુંટણી માટે કડક પગલાં લેવા મા આવ્યા

હાલ રાજ્યમાં ચુંટણી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને પુર્વ...

જોટાણા તા.પં.માંથી ચેક ચોરનાર સહિત બે ઝબ્બે

મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકા પંચાયતમાંથી ચોરાયેલા ૧૦ ચેક પૈકી એક ચેકમાં ટીડીઓની ખોટી સહી કરી રૂ.૨,૧૯,૬૦૦ની રકમ મહાલક્ષ્‍મી માર્બલ નામની...

ભુજ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જીર્ણોદ્ધાર પછી વાઘેશ્વરી માતાજીનો રવિવારે અગીયારમોં પાટોત્સવ વૈદિક પરંપરા અનુસાર સાદગીથી યોજાયો.

ભુજમાં કચ્છ કલેકટરશ્રીના નિવાસ સ્થાન પાસેના સ્વયંભૂ શિવલીંગ વાળા દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બીરાજમાન વાઘેશ્વરી માતાજીનો ચોથા જીર્ણોદ્ધાર પછી અગીયારમોં...

રાપર તાલુકા મા યોજાનારી આગામી જિલ્લા અને તાલુકા પંચાયત માટે મહિલા કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી

રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને રાપર તાલુકા ચૂંટણી અધિકારી...

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અપહરણ અને બળાત્કાર તેમજ પોકશોના ગુનામાં ફરાર થઈ ગયેલ રામજી સુમાર કોલી નામના મૂળ લાખણીયા...

ગઢડાના માંડવા – ઢસા વચ્ચે રાજકોટના ડેપ્યુટી કલેકટરના પરિવારને નડ્યો અકસ્માત : પત્ની, દીકરી અને સાળાનુ મોત

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલ ના પત્ની અને પુત્રી બંને...