ભાયાવદર નગરપાલિકા દ્વારા અનેકો કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ભાયાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ભાયાવદર ગામ કે જે નગરપાલિકા સંચાલિત ગામ છે જેમાં સ્થાનિક રહેતા નીરજભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો છે...