Month: May 2021

કોરોનાગ્રસ્ત મહિલાની સફળ પ્રસુતી, ધાવણ વાસણમાં લઇ બાળકને ફિડ કરાયું

મહિલાને રિફર કરી શકાય એમ ન હોવાથી બોરવાણી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓએ જ સફળ ડિલિવરી કરાવી સવારના સાડા અગિયાર વાગ્યાનો સમય...

બોટાદ જિલ્લામાં શરૂ કરેલ કોવીડ-19 હોસ્પિટલમા વર્ગ – ૦૪ ની જગ્યાઓ માસિક માટે કરાર આધારિત ફિક્સ વેતનથી ભરવા વોક ઈન ઈન્ટરવ્યું યોજાશે

          બોટાદ જનરલ હોસ્પિટલ, સિવિલ સર્જનશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલ કોવીડ-19 હોસ્પિટલમાં ઓકિસજ્ન પ્લાન્ટ...

ચોમાસાને ધ્યાને લઇ દાહોદમાં આપત્તકાલીન પૂર્વાજયોન કરવા સૂચના આપતા કલેક્ટર

આગામી વર્ષાઋતુમાં અતિવૃષ્ટિને ધ્યાને રાખીને કલેક્ટર વિજય ખરાડીએ દાહોદના સંલગ્ન વિભાગોને આપત્તકાલીન આયોજનની પૂર્વ તૈયારીઓ કરવા માટે સૂચના જારી કરી...

બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી

બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા...

ભારતમાં અત્યારે કોરોનાવાયરસ ની બીજી લહેર કહેર વર્તાવી રહી છે તેની સાથે દેશમાં વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે

આ વૈશ્વિક મહામારી માં કોરોના વોરિયર્સ નર્સ દ્વારા પોતાના પરિવાર કુટુંબ જ્ઞાતિ ગામ શહેર રાજ્ય તથા રાષ્ટ્રને જે દરેક ક્ષેત્ર...

બોટાદ શહેરમાં તા. ૧૮/૦૫/૨૦૨૧ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં

સમગ્ર દેશમાં COVID-19 ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authority ના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ ના હુકમ...

મોરબી: શરાબ તથા બીયરના ટીન સાથે આધેડની ધરપકડ

મળતી માહિતી મુજબ/ મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસેની સોસાયટીમાં રહેતા આધેડના મકાનમાં પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી ત્યારે ત્યાંથી...

મિયાત્રા ગામમાં જુગઠું રમતા 8 ઇસમો દબોચી પડાયા

મળતી માહિતી મુજબ/ જામનગર તાલુકાના મિયાત્રા ગામે ગઇકાલે સાંજે પંચકોશી એ ડિવિઝન પોલીસે છાપો મારી વિજરખી ડેમની પાછળના ભાગમાં ખુલ્લે...

શ્રી સાંઈ આશિઁવાદ હોસ્પિટલમા કોરોના દર્દીઓની થઈ રહી છે વિના મૂલ્યે સારવાર

અંજાર શહેર ની બિલકુલ નજીક અને નાની નાગલપર ગામની હદ મા આવેલ શ્રી સાંઈ આશિઁવાદ હોસ્પિટલ મા કોરોના દર્દી માટે...

કોરોના સંક્રમિત પરિવારોના બાળકોની સંભાળ લેશે સરકાર

૦થી૧૮વર્ષ સુધીના બાળકોને સમાજસુરક્ષા ખાતા દ્વારા બાળસંભાળ સંસ્થાઓ કરશે ભુજ : મંગળવાર. કોરોના મહામારીના  સંક્રમણમાં કોરોના સંક્રમિત પરિવારના બાળકોની કાળજી...