Month: August 2021

કોમી એકતાને આપણે સૌ આગળ વધારીએ-રાજ્યમંત્રી વાસણભાઇ આહિર

ભુજ શુક્રવાર,                   રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે આજરોજ અંજાર ખાતે મોહરમ નિમિત્તે  મુસ્લિમ બિરાદરો સાથે મજલીસ  બેઠક યોજી હતી. કરબલાના શહીદોને...

રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં મહોરમની સાદાઈથી ઉજવણી કરવામાં આવી

હાલ ચાલી રહેલ મુસ્લિમ સમાજ ના પવિત્ર રમઝાન માસ દરમિયાન મહોરમની ઉજવણી કરવામાં આવી છે જે મુજબ આજે રાપર શહેરમાં...

કચ્છ જિલ્લાના કિસાન મોરચા તથા અબડાસા તાલુકાના કિસાન મોરચાના પરિચય બેઠકનું આજે કોઢારા ખાતે એન.કે ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

કચ્છ જિલ્લા કિસાન મોરચા તથા અબડાસા તાલુકા કિસાન મોરચા ની પરિચય બેઠક નુ આજરોજ એન. કે. ફાર્મ કોઠારા ખાતે આયોજન...

ઉપલેટા BAPS મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જનઆશીર્વાદ યાત્રા આવી

ઉપલેટા BAPS મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જનઆશીર્વાદ યાત્રા આવી પહોંચી હતી કેન્દ્રીય મંત્રીની હાલ રાજકોટ જિલ્લામાં જનઆશીર્વાદ યાત્રા...

રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને અંજાર શહેરીવિકાસની બેઠક યોજાઇ

ભુજ :૨૦-શુક્રવારઆજ રોજ પ્રાંત કચેરી અંજાર ખાતે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને અંજાર શહેરી વિકાસની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં સામાજીક...