Month: September 2021

કચ્છમાં નાગરિકોની ફરિયાદ નિવારણ માટે ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦-૨૩૩-૮૬૪૬ નો પ્રારંભ

સરકારશ્રીની ગુડ ગવર્નન્સની ભાવના હેઠ્ળ  કચ્છ જિલ્લા વહીવટીતંત્ર- કલેકટરશ્રી, પ્રવિણા ડી.કે. દ્વારા કચ્છ જિલ્લાનાં નાગરીકોને પોતાના સામાન્ય પ્રશ્નો રજૂઆત / ફરીયાદ...

નખત્રાણા તાલુકામાં સુખર અને ગંગાજીના વે કાંઢે પુલ નાનો હોવાથી પાણી બહારે નિકડ્યું જેમાં પાવરપટ્ટી વિસ્તારના વાહન ચાલકો ફસાયા

નખત્રાણા તાલુકા ના  સુખપર  ગંગાજી નંદી બે કાઠે વહી નકળ તા સુખપર જતા નિરોણા પાવરપટ્ટી  વિસ્તાર મા વાહન ચાલકો અટકાયા...

માતાના મઢ ખાતે કચ્છના મહારાણી પ્રીતિદેવી કરશે નવરાત્રીની પતરી વિધિ: અદાલતનો આદેશ

ભૂજ તા. 23નવરાત્રીના તહેવારો આવી પહોચ્યા છે ત્યારે આ વર્ષે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ ખાતે છેલ્લા 400 વર્ષોથી રજવાડી...

ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 10 જણાના ટોળાએ યુવાન અને તેના પિતા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરાયો

ભચાઉ તા. 23ભચાઉ તાલુકાના છાડવારા ગામમાં 10 જણાના ટોળાએ યુવાન અને તેના પિતા ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો....

આદિપુરમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર દંપતી પકડાયું

દેશમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા ચિંતાજનક રીતે વધી જવા પામી છે.સીમાવર્તી કચ્છના આદિપુર-ગાંધીધામ સંકુલમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ભૂતકાળમાં અનેકવખત પકડાઈ ચુક્યા છે...