Year: 2025

રાજકોટ અને જૂનાગઢ પ્રાદેશિક ઝોનના ૧૨ જિલ્લાની રીલ મેકિંગ સ્પર્ધામાં જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના ફોટોગ્રાફર પ્રથમ ક્રમે વિજેતા

ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ-જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ખાતે...

૩ વ્હીલર પેસેન્જર વાહનોના માટે નવી સિરિઝ GJ-12- CU નું ભુજ આરટીઓ કચેરી દ્વારા ઓક્શન

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ કચ્છની કચેરી દ્વારા થ્રી –વ્હીલર(પેસેન્જર વાહનો)ની નવી સિરિઝ  GJ-12- CU માટે ગોલ્ડન અને સિલ્વર નંબર સહિત તમામ નંબરની નવી સિરિઝનું...

ટુ- વ્હીલર(મોટર સાયકલ) માટે નવી સિરિઝ GJ-12- HG નું ભુજ આરટીઓ કચેરી દ્વારા ઓક્શન કરાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ કચ્છની કચેરી દ્વારા ટુ –વ્હીલર(મોટર સાયકલ)ની નવી સિરિઝ  GJ-12- HG માટે ગોલ્ડન અને સિલ્વર નંબર સહિત તમામ નંબરની નવી સિરિઝનું...

અબડાસાના વિંઝાણ વિસ્તારના ક્ષતિગ્રસ્ત કોઝવેને રીપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

     કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જ્યાં જ્યાં...

ઝુરાના સીમ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર રેડ : 1.65 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓની અટક : 13 ફરાર

copy image ઝુરાના સીમ વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર રેડ પાડી એલસીબીની ટીમે 25 હજારની રોકડ સહિત છ ખેલીઓને ઝડપી...

અબડાસાના વિંઝાણ વિસ્તારના ક્ષતિગ્રસ્ત કોઝવેને રીપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જ્યાં જ્યાં...

ભચાઉના ખારોઈમાં આધેડે ઝેરી દવા પી જતા મોત

copy image ભચાઉ ખાતે આવેલ ખારોઈમાં આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ...

ગાંધીધામમાં કંડલા જતા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે 27 વર્ષીય યુવાનનું મોત

copy image ગાંધીધામમાં કંડલા જતા ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે 27 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ...

અંજારમાં યુવાને ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

copy image અંજારમાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ...

ભુજ પોલીસ દ્વારા નાના વર્ગના માણસો સાથે કરતું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કેટલું યોગ્ય