માનવ કલ્યાણ યોજનાની કામગીરી પારદર્શક અને ઝડપી બને તથા અરજદાર ઘર બેઠા-બેઠા જ ફોર્મ ભરી આ યોજનાનો લાભ મેળવો
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજનાની કામગીરી પારદર્શક અને...