Year: 2025
માંડવીના ગઢશીશા ગામમાં સગીર વયની કન્યાનું અપહરણ થતાં ફરિયાદ નોધાઈ
copy image માંડવીના ગઢશીશા ગામમાં સગીર વયની કન્યાના અપહરણનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી...
ઝુરા ગામમાં જૂની વાતનું મન દુખ રાખી છરીથી હુમલો કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ
copy image ભુજ ખાતે આવેલ ઝુરા ગામમાં જૂની વાતનું મન દુખ રાખી છરીથી હુમલો કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે...
મુંદ્રાના મોટી ખાખર જતા માર્ગેથી આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
copy image મુંદ્રા ખાતે આવેલ મોટી ખાખર જતા માર્ગેથી મૂળ અમદાવાદના અને હાલમાં નવીનાળની લેબર કોલોનીમાં રહેતા 45 વર્ષીય આધેડનો...
કિડાણામાં 35 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પ્રાથમિક તપાસમાં કુદરતી રીતે મોત થયું હોવાનું સામે આવ્યું
copy image કિડાણામાં 35 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત...
અંજારમાં 18 વર્ષીય યુવતીએ પાડોશીના ઘરમાં કર્યો આપઘાત
copy image અંજાર ખાતે આવેલ રામદેવ નગરમાં 18 વર્ષીય યુવતીએ પાડોશીના પતરાના મકાનમાં ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી જવા...
અદાણી ગ્રુપ દ્વારા દિવ્યાંગોને સ્વરોજગારીના સાધન અને ઇલેક્ટ્રિક વ્હીલચેર અર્પણ કરી
જી કે જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે દિવ્યાંગોના સ્વાવલંબન માટે અદાણી ફાઉન્ડેશન તથા મુંદરા પેટ્રોકેમિકલ દ્વારાસાધનસામગ્રીમાં ખાસ સગવડતાવાળી ઇલેક્ટ્રીક વ્હીલચેર ૪૮...
જગન્નાથ મંદિરમાં 140 વર્ષ જૂના ત્રણ રથ પ્રસાદ સ્વરૂપે પરિસરમાં મુકાશે : મહંત દિલીપ દાસજી
દરવર્ષે અખાત્રીજના દિવસે જગન્નાથ મંદિરની ચંદનયાત્રા નીકળે છે. આ વર્ષે ચંદનયાત્રામાં કુલ 6 રથનું પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપ...
ગંગાપર ખાતે હનુમાન પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું
હનુમાન પ્રાગટ્ય દિવસ નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવ નું આયોજન તારીખ 11, 12 અને 13 /04/2025નાં કરવામાં આવ્યું સમસ્ત ભાવિક ભક્તો...