Month: May 2025

રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ , રાજ્ય સરકારના...

નખત્રાણા પાસે ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

નખત્રાણા પાસે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત કે.વી હાઈસ્કૂલ પાસે સર્જાયો અકસ્માતમાં અકસ્માતના પગલે ટ્રાફિક અવરોધાયો

ધાણેટી- રતનાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી ૩ ટ્રક તથા ખાવડા-ધોબ્રાણા ચેક પોસ્ટથી બ્લેક્ટ્રેપ ખનિજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક ઝડપાઈ

માનનીય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, કચ્છની તપાસટીમ ટીમ દ્વારા તા.29/05/25 ના રોજ સવારે ધાણેટી- રતનાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી...

ભુજ ખાતે કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ અને મેદસ્વિતા માટે સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પનું આયોજન

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૩૧/૦૫/૨૦૨૫ના શનિવારના રોજ પુષ્યનત્રક્ષત્રના...

રાપરમાં છેલ્લા ૧ વર્ષના વધારે સમયથી અન્નપુર્ણા યોજના ચાલુ ન હોઈ જેને સત્વરે ચાલુ કરી જરૂરિયાત મંદોને યોજનાનો લાભ  આપવા  ઉચ્ચ કક્ષાએ રજુઆત

             રાપર વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નને હંમેશા ધ્યાને લઈ વાચા આપવા તત્પર રહેતા તેમજ જનતાના બોલંદ અવાજ એવા રાપર વિધાનસભા વિસ્તારના...

આઈ.ટી.આઈ રતનાલ ખાતે વ્યવસાયિક કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

રતનાલ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૫ માં વ્યવસાયિક કોર્ષ (ફીટર, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરીઈન્સ્પેકટર, સુઈંગ ટેકનોલોજી) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ...

વડોદરામાં કંપનીના માલિકની ફેક આઈડી બનાવી 69 લાખ પડાવનાર બે ઈશમોની થઈ ધરપકડ

copy image વડોદરામાં કંપનીના માલિકની ફેક આઈડી બનાવી કર્મચારી સાથે ઠગાઈ આંચરી  પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપનાર બે ઈશમોને...

વરસામેડીમાં યુવાને કોઈ અકળ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું

copy image વરસામેડીમાં એક યુવાને કોઈ અકળ કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ...

વરસામેડીમાં નર્મદાની કેનાલમાં નાહવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

copy image અંજારના વરસામેડીમાં નર્મદાની કેનાલમાં નાહવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ...