Year: 2026

એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ દ્વારા રાખડી સ્પર્ધા સાથે નિરોણા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી

નિરોણા: સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે શાળાના આચાર્ય ડૉ. વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી...

કચ્છથી જમ્મુ-કાશ્મીર સુધી રાષ્ટ્ર રક્ષાનો રક્ષાસૂત્ર

રાષ્ટ્ર રક્ષા સૂત્ર યાત્રા અંતર્ગત કચ્છથી જમ્મુ-કાશ્મીર સુધી દેશની સરહદોનું રક્ષણ કરતા આપણા વીર જવાનો પ્રત્યે પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા...

 રાપર  કોંગ્રેસ  અને કચ્છ જીલ્લા કોંગ્રેસ સિમિત ના મહામંત્રીશ્રી બાબુભાઈ ચૌધરી 

     બેંકનું ATM અંદાજે ૩૦ દિવસથી બંધ હોવાના કારણે ગ્રીન પિન સહિતની જરૂરી બેંકિંગ સુવિધાઓ માટે રાપરના નાગરિકોને ભચાઉ...

રાજ્ય સરકાર દ્વારા નવી ભુજ-અમદાવાદ-ગોધરા ડીલક્સ એક્સપ્રેસનું શુભારંભ કરવામાં આવ્યું.

તા. ૨૭/૦૮/૨૦૨૬ ના રોજ રાજ્ય સરકાર દ્વાર કચ્છના પ્રવાસીઓ માટે ભેટ સમાન ભુજ શહેરના એસ.ટી બસ સ્ટેન્ડ મધ્યે ભુજ થી...

રક્ષાબંધનના પવિત્ર પર્વે ભુજ સાંસદ સંપર્ક સદન કાર્યાલય ખાતે સાંસદશ્રી દ્વારા સફાઈ કામદાર બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી

ભુજ ખાતે રક્ષાબંધનના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે માનનીય સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા સફાઈ કામદાર બહેનો સાથે આત્મીયતાપૂર્વક રક્ષાબંધનની ઉજવણી...

આગામી તા.૨૦મી સપ્ટે-૨૦૨૬ સુધી દેશલપર-હાજીપીર રોડ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર માટે બંધ રહેશે

કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, પાર્થ કોટડીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૦/૦૯/૨૦૨૬ સુધીના સમયગાળા માટે દેશલપર-હાજીપીર રોડ...

રાપર શહેરમાં નગરપાલિકાની બેદરકારી સામે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિનો આક્રમક રજુઆત કરી.

 રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા, તૂટેલા ગટર હોલ, બંધ સ્ટ્રીટ લાઈટ, રસ્તાઓ પર ભરાતા ગંદા પાણી સહિતની અનેક સમસ્યાઓ અંગે નાગરિકો...

ભુજ શહેર માં તહેવારો ના દિવસોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા બદલ ભુજ શહેર ના “એ” ડીવીઝન, “બી” ડીવીઝન તથા જિલ્લા ટ્રાફિક અધિકારીઓનું શાલ તથા ફુલ હાર થી સન્માનીત કરવામાં આવેલ.

નેપાળમાં જળતાંડવ પહાડમાંથી ધસ્યો પ્રલયકારી પ્રવાહ : 157 મોત, 133 ભારતીય લાપત્તા

પાડોશી દેશ નેપાળમાં બુધવારે આંખો ખૂલતાંની સાથે જ લોકોએ એક દુ:સ્વપ્ન નજરોનજર જોયું હતું. ભારે ગોઝારી બનાવતાં તિબેટથી આવેલા ધસમસતા...

પાકની હોસ્પિટલમાં 15 નવજાતનાં મૃત્યુ

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ઘટી છે. બુધવારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ગાયનેકોલોજી વોર્ડમાં આગ લાગતાં 15 નવજાત બાળકોનાં કરુણ મોત નીપજ્યાં...