કચ્છ જિલ્લાના અંજાર ખાતે 10 સ્કૂલના ભૂલકાંઓને શાળામાં ઉમંગભેર પ્રવેશ કરાવતા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા
‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે રાજ્યભરમાં આજથી ત્રિ – દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત...