નેશનલ હાઈવે ઓથોરિટી ગાંધીધામ દ્વારા બાલાસર-મૌવાણા રોડ (NH-૭૫૪K) પર પ્રવાસીઓની સુવિધા માટે સમારકામની કામગીરી પૂર્ણ કરાઈ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ–ગાંધીધામ હસ્તકના ચિત્રોડ-રાપર-બાલાસર (રા.ધો. નં. ૯૨૭સી) રોડને સપ્ટેમ્બર-૨૦૨૫માં નોધાયેલા અતિભારે વરસાદને લીધે નુકશાન પહોંચ્યું હતું. આ રોડના રિપેરીંગની કામગીરી...