અંજારની સાગર રેસિડેન્સી ખાતે પર્યાવરણ જતનનો ઉમદા સંદેશ: ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ માલસતરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ યોજાયું
અંજાર: પર્યાવરણની જાળવણી અને હરિયાળા ભવિષ્યના નિર્માણ અર્થે આજ રોજ અંજારની 'સાગર રેસિડેન્સી' ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન...