ગાંધીધામના લુણંગનગરમાં 50 વર્ષી આધેડે જીવનની અંતિમ વાત પકડી

body

copy image

copy image

ગાંધીધામ શહેરના લુણંગનગરમાં 50 વર્ષી આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સાંજના અરસામાં ગાંધીધામના ભારતનગરના લુણંગનગરમાં રહેતા વર્ષામેડીના નરશીભાઈ મહેશ્વરીએ કોઈ કારણોસર લોખંડની આડીમાં કપડું બાંધી ફાંસો ખાઈ અંતિમ માર્ગે દોરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે નોંધ કરાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.