બંદરા ખાતે સગર્ભા માતાઓ માટે આરોગ્ય વિભાગ દવારા સોનોગ્રાફી કેમ યોજાયો

હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર સગર્ભા માતાઓ તથા બાળકો માટે આરોગ્ય વિષયક સારવાર તેમજ માર્ગદર્શન માટેના કેમ્પો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તાલુકાના બંદરા ગામ ખાતે ઠેર સગર્ભા માતાઓ માટે સોનોગ્રાફી કેમ યોજવામાં આવ્યો જેમાં બંદરા વિસ્તારની સગર્ભા 69 જેટલી સગર્ભા બહેનો સોનોગ્રાફી તપાસ તેમજ માર્ગદર્શન સાથે સારવાર આપવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર સગર્ભા કાર્યક્રમ કરવામાં આવી આરએવાયએ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *