ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારતનગર વોર્ડ 9 બી માં રહેતા ૩૩ વર્ષીય વિરેન્દ્ર ઝવેરીગિરી એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.