નારાયણ સરોવર શ્રાવણ મહિના માં ભાવિકો ઉમટસે

લખપત તાલુકાના છેવાડા દરીયા કાઠે આવેલા નારાયણ સરોવર શ્રાવણ મહીનામા દશઁન કરવા આવ્યા  પોચસે કોરોના ની મહામારી  ના કારણે મંદિરો  બંઘ હતા ત્યાર બાદ શ્રાવણ માસ મા ભાવીકો ઉમટસે  રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી