અંજારમાં ઠગાઇના કેસમાં બે ઈસમોની અટક કરાઇ

0
images (3)

અંજારમાં ઠગાઇના કેસમાં સંડોવાયેલા ઇસમની એલસીબીના સ્ટાફે અટક કરી છે. જ્યારે ચાર વર્ષ પૂર્વે આચરાયેલા ઠગાઇના કિસ્સામાં પણ પોલીસે એક ઇસમને ઝડપી લીધો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર છ વર્ષથી નાસ્તા ફરતા સિકંદર સુરેશભાઇ પટેલ રહેવાસી હિલાલપુર તાલુકા હાજીપુર બિહારને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને અંજાર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *