ભુજના ત્રણ વર્ષના અબુબાકરનું બાળપણ ફરીથી ધબકતું થયું
બાળકનો ખિલખિલાટ એટલે જ કોઈપણ પરિવારનું સાચું સુખ. દરેક પરિવાર બાળકોના ભવિષ્યને લઈને અનેક સપનાઓ સેવતા હોય છે. જયારે બાળક...
સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, કચ્છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહારની...
મુન્દ્રામાં 30 વર્ષીય યુવાનોનો આપઘાત
મુન્દ્રામાં 30 વર્ષીય યુવાનએ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનવા અંગે સૂત્રોમાંથી...
જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા...
જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ
કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...
કચ્છ જિલ્લામાં ૨૩ મે-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ
કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...
આદિપુરમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image આદિપુરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ બાબતે...
વિધિ-વિધાનના નામે ધતિંગલીલા કરતી મહિલાને પકડી પાડવામાં આવી
કચ્છ ગાંધીધામ ભાનુદર્શન એપાટમેંટના પાચમાં માળે રેહતા જ્યોત્સનાબેન મોહનભાઇ રાજપૂત કે જેઓ ઘરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીનો મઢ બનાવી...
તમામ કચેરીઓના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરાઇ
મહેસૂલ વિભાગના તમામ મહેસૂલી કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની મંજૂર કરેલ તમામ પ્રકારની...
આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે
સિંધુ જળ પર ભારતને પાકની પોકળ ચીમકી
ખોટા હોય તોય વિરોધ છાત્રોનો હક્ક : સીજેઆઇ
`વયં રાષ્ટ્રે જાગૃયામ : સદાય જાગૃત રહીએ’
14 ઓગસ્ટે થયેલા દેશના ભાગલા નહીં ભુલાય:મોદી