મેઘપરમાં બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો
copy image અંજારના મેઘપર કુંભારડીની ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેતા મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતું. મેઘપર કુંભારડીમાં ગોલ્ડન સિટી સોસાયટીના મકાન નંબર 39માં રહેનાર મહિલાએ રાત્રના આરસમાં ગળેફાંસો ખાઇ મોત ને વ્હાલું કર્યું હતું . આ મહિલા પોતાના ઘરે હતા તે દરમ્યાન તેમણે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ મહિલા બિમારીથી પિડાતા હોવાથી તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.
બમણી ઝડપે ઓગળી રહ્યા છે હિમાલયના ગ્લેશિયર !
સોનું થશે સસ્તું! સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મનિન્દરજીત સિંહ બિટ્ટાએ લીધી ભુજ સ્થિત ‘સ્મૃતિવન’ની મુલાકાત