અંજાર સ્ટેડિયમમા અંજારના મારવાડા સમાજ દ્વારા ડો.બી .આર.આમ્બેડકર ટ્રોફીનુ એક દીવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું
આ આયોજનમા કુલ ૧૨ ટીમોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં અંજાર, ગાંધીધામ, ભુજોડી, મોટા વનોરા, જામથડા,મિરઝાપર. તેમા ફાઈનલ મેચ અંજાર...