Breaking News

Crime News

Election 2022

કેન્દ્ર પેકેજના નામે શાહૂકાર જેવું વર્તન ના કરે, લોકોને રોકડ આપોઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે રાહત પેકેજના જોરે સરકારે શાહૂકાર જેવું વર્તન કરવાનું બંધ...

સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી: કોરોના મૃતકની દફનવિધિના 48 કલાક બાદ મૃત્યુ થયાનો ફોન કર્યો..!

સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી: કોરોના મૃતકની દફનવિધિના 48 કલાક બાદ મૃત્યુ થયાનો ફોન કર્યો..!સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 1200 બેડની હોસ્પિટલની...

આઠ કરોડના ખર્ચે બનેલા કેરા માર્ગના નબળા કામ સામે રોષ

કેરા કોરોના લોકડાઉન પહેલાં બની ચૂકેલા સિમેન્ટ પેચ તૂટી જતાં નારાણપર ગામમાં અને રાહદારીઓમાં નારાજી પ્રસરી છે. લોકો આવું કાર્ય...

કોલકાતામાં 185 નર્સે નોકરી છોડી, કહ્યું જો અમે જીવતા બચીશું તો નોકરી પછી પણ મળી રહેશે

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં હાલ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે કોલકાતાની વિવિધ...

કચ્છના નાના રણમાં નમકના ગેરકાનૂની અગરોનું દબાણ દૂર કરવાની માગણી

કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના રણકાંધીને અડીને આવેલા વરણુ તથા સુખપર ગ્રામ પંચાયત દ્વારા ગામો નજીક રણ વિસ્તારમાં ચાલતાં તમામ...

અલવિદા જુમ્મા ગુજરાત ચાંદ કમિટીએ CMને લખ્યો પત્ર, રમઝાનના છેલ્લા શુક્રવારને લઈ કરી મોટી માંગણી

લોકડાઉનના સમયમાં આખા રમઝાન મહિનામાં મસ્જિદો બંધ રાખવામાં આવી છે અલબત્ત પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે એટલે કે 22મી મે...

હવામાન શાસ્ત્રી અંબાલાલની મોટી આગાહી: ગુજરાત સંકટમાં મૂકાશે? 20મી સુધીમાં અનેક જગ્યાએ આંધી, તોફાન, વંટોળ આવે તેવી શક્યતા

ચોમાસાની ગતિવિધિ અંગે જોતા પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ થવામાં છે. બંગાળના ઉપસાગરમાં આ વખતે ચક્રવાતો પણ સર્જાતા હોય છે. આંદામાન સાગર ઉપર...

દરિયાઇ હુમલાની બાતમી પરથી કચ્છના કાંઠે સલામતી વધારાઇ

ભારે સંવેદનશીલ રહેલી પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદ પાર કરીને ભારતના પશ્ચિમી કાંઠે હુમલો થઇ શકે છે તેવા ગુપ્તચર અહેવાલોને પગલે...