Breaking News

Crime News

Election 2022

અન્નદાન મહાદાન ગરીબ લોકો ની જઠરાગીની ઠારી સેવા પરમો ધર્મ કરતુ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ

સમગ્ર કચ્છ માં લોકડાઉન ની પરિસ્થિતિ કાર્યરત છે ત્યારે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અન્નદાન મહાદાન ગરીબ લોકો ની જઠરાગીની...

રાજમહેલ રોડ પર લગાવેલા પતરા તોડી નાખતા બેની ધરપકડ, પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યુ.

વડોદરા શહેરમાં રેડ ઝોન વિસ્તારમાં પતરા લગાવીને અનેક વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પણ કોરોના...

રજીસ્ટ્રેશન કરાએલ વેપારીઓએ કચ્છમાં જણશીની હરાજી પ્રારંભ કરી

સામાજિક અંતર જાળવી જિલ્લામાં એપીએમસી માર્કેટનો પ્રારંભ કરાયો નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે જાહેર થયેલ રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજ ગઇકાલથી કચ્છ...

અંજારમાંથી એક યુવાન શંકાસ્પદ દર્દી તરીકે દાખલ, સાત નવા નમુના લેવાયા

કચ્છમાં ૪  પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે ત્યારે અંજારના એક ૩૮ વર્ષીય પુરુષમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આજે તેને જી.કેમાં દાખલ...

કચ્છમાં લોકડાઉનના કારણે નવેમ્બર અને ડિસેમ્બર સુધીના લગ્નો રદ્દ થઈ રહ્યા છે!

વણજોયેલા મુહુર્તે સારા કામ કરવાનો દિવસ એટલે અખાત્રીજ આ દિવસે મોટી સંખ્યામાં એકલ-દોકલ સાથે વિવિાધ સમાજના સમુહલગ્નનું પણ આયોજન કરવામાં...

લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક ન પહેરનારા ૩૬ લોકોને દંડ કરાયો

કોરોનાનું તાંડવ વાધતા તકેદારીના ભાગરૃપે માસ્ક કરવું ફરજિયાત છતાં લખપત તાલુકાના ગામડાઓમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળનારા લોકો દંડાયા હતા....

કચ્છમાં રાસાયણીક-કુદરતી ખાતરની અછત, લોકડાઉનના કારણે આવક ઠપ

લોકડાઉનના કારણે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય આંતર જિલ્લા પરિવહન ઠપ્પ થઈ ગયું છે. જેની અસર જિલ્લાની બજારોમાં પણ જોવા મળે છે....

ઈમરાન ખાન સેલ્ફ આઈસોલેશનમાં, કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેઓ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જે કોરોનો પોઝિટિવ હોવાનું...

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના વધુ 94 કેસ, કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2,272 થયો

કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે....

ડૉક્ટર-નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ, 5 લાખ દંડની જોગવાઈ

રોના વાઈરસ ચેપગ્રસ્તોની સારવારમાં લાગેલા ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારાને 7 વર્ષની જેલ થઈ શકે છે. કેન્દ્રીય...