કચ્છમાં ૩ નિવૃત શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક અર્પણ
કોરોના વાયરસના કારણે ઉપયોગી મદદરૂપ થવાના હેતુથી કચ્છના ૩ નિવૃત શિક્ષકોએ પેન્શનની રકમ અર્પણ કરી હતી. જિલ્લાના ત્રણ નિવૃત શિક્ષક...
કોરોના વાયરસના કારણે ઉપયોગી મદદરૂપ થવાના હેતુથી કચ્છના ૩ નિવૃત શિક્ષકોએ પેન્શનની રકમ અર્પણ કરી હતી. જિલ્લાના ત્રણ નિવૃત શિક્ષક...
માદરે વતન આવવા માંગતા અને વાહન વિહોળા આ કચ્છીઓને પરત આવવા માટે તંત્ર કરે યોગ્ય કાર્યવાહી.આ ધરતી પુત્રોની વહારે આવે...
લોકડાઉનના ભાગે સમગ્ર દેશના વ્યવહાર બંધ પડ્યા છે ત્યારે તમાંકુ ખાનારાઓ પ્યાસીઓને તમાકુની તલપ લાગી ગઈ છે જે તેઓને ના...
ગાંધીધામ આદિપુર જોડીયા શહેરો અને સંકુલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને નગરપાલિકા દ્વારા સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને મેલેરીયા...
ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરને સેનેટાઈઝ કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ...
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શેખટીંબામાં રહેતા ૫૦ વર્ષીય ઈસ્માઈલ મામદ શા શેખ ના ભાઈ ના સાળાઓ મહંમદ...
પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સેક્સ ફિલ્મ ત્રણ રસ્તા પાસેથી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ગુટકા તમાકુ ના...
નખત્રાણા ખાતે મેડીકલ, પેરામેડીકલ સ્ટાફને કોવીડ-૧૯ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવેલ ઇન્ફેક્શન, પ્રિવેન્શન કંટ્રોલ તથા સેલ્ફ પ્રોટેક્શન અંગેનું પ્રેઝન્ટેશન નિષ્ણાંતો...
કોરોનાની મહામારી વચ્ચે ગત રાત્રે જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલાં એક શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતાં આરોગ્ય તંત્રને રાહત થઈ...
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના રોટલી નગરમાં રહેતા ૧૯ વર્ષીય નરેન્દ્ર ઉર્ફે નેનિયો રૂપા...