Breaking News

Crime News

Election 2022

ધાંગધ્રા તાલુકાના ચંદ્રસર ગામના તળાવ પાસે મોરના ત્રણ મૃતદેહ મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લાનાધાંગધ્રા તાલુકાના ચંદ્રસર ગામના તળાવ પાસે મોરના ત્રણ મૃતદેહ મળ્યા છે. આ બનાવની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના...

ગુજરાત કેડરના IAS અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેન્કમાં નિમણૂક

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેંકના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક વોશિંગટન ડીસી ખાતે કરવામાં આવી છે. તેઓ 1996ની...

સુરજબારી તેમજ સામખિયાળીમાં ઝાપટા વરસ્યા : ભચાઉના લખપતમાં કરા પડયા

નિસર્ગ વાવાઝોડાની અસર તળે ગઈકાલે કચ્છના વાતાવરણમાં આવેલા પલટા બાદ કચ્છમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયા બાદ બીજા દિવસે મેઘરાજાએ...

કચ્છના વનખાતાના અધિકારી તેમજ આદિપુરનો યુવાન કોરોના પોઝિટિવ

કચ્છમાં કોરોનાનો સંકજો કસાતો જઈ રહ્યો છે. જેમાં હવે લોકલ ટ્રાન્સમિશન થકી ફેલાવો થઈ રહ્યો હોય તેવું છેલ્લા કેટલાક કેસ...

ઝારખંડના જમશેદપુર અને કર્ણાટકના હમ્પીમાં 4.7 અને 4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ઝારખંડ અને કર્ણાટક આ બંને રાજ્યોમાં શુક્રવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 6:55 કલાકે ઝારખંડના જમશેદપુરમાં 4.7ની તીવ્રતાનો...

ગુજરાતે જાહેર કરેલું 14000 કરોડનું આત્મનિર્ભર પેકેજ

કોરોના વાઈરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર-ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્બર બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂા....

ઉનાવા માર્કેટયાર્ડ ખૂલતા વેંત જ તમાકુની અધધ બોરીઓ ઠલવાઈ, ખેડૂતો ખુશ ખુશાલ

કોરોના મહામારીના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા અનેક લોકોના ધંધા રોજગાર પર અસર પડી છે. ત્યારે એની સીધી અસર...

કરછ જિલ્લા માં વધુ એક કોરોના પોજીટીવ કેસ નોંધાયો : કુલ આંક ૮૩ પર પોહચયો

આજ રોજ તા.૦૪/૦૬/૨૦૨૦ ના કરછ જીલ્લામાં કોરોના વાઇરસનું ૧ નવો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. ગાંધીધામ ના મુકેશભાઈ મહેશ્વરી ઉ.વ.૩૦ નો...