Breaking News

Crime News

Election 2022

ભુજમાં આધેડના આપઘાત પાછળનું કારણ ક્રિકેટના સટ્ટાની પ્રવૃત્તિ હોવાનું અનુમાન

copy image ભુજમાં ગળેફાંસો ખાનાર આધેડના પ્રકરનમાં સટ્ટાખોરી પ્રવૃત્તિ નિમિત્ત હોવાની સંભાવના પ્રાથમિક તપાસમાં લગાવવામાં આવી રહી છે. ત્યારે આ...

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ઝીકડી ગામે રૂ.૧.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળા ભવનનું લોકાર્પણ

 કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધારવા અને બાળકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ગુજરાત સરકારના મંત્ર સાથે ભુજ તાલુકાના ઝીકડી...

અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ૧૩ ગામના સરપંચને રૂ. ૧૧૮ લાખના વિકાસ કામના વર્કઓર્ડર એનાયત

    આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૩ ગામના સરપંચશ્રીઓને અંદાજે...

શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કચ્છ ખાસ ભરતી અંતર્ગત ભુજ ખાતે ૧૬૩ વિદ્યાસહાયકોને નિમણૂંક પત્રનું વિતરણ કરાયું

– ડૉ. પ્રદ્યુમન વાજા, શિક્ષણમંત્રીશ્રી -         શિક્ષકો વિકસિત ભારત નિમાર્ણ સંકલ્પના બ્રાન્ડએમ્બેસેડર છે -         નંબર ગેમ નહીં પરંતુ બાળકોના કૌશલ્ય સર્જનની ચિંતા કરીને...

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ સ્મૃતિવનની મુલાકાત લઈ ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી

કચ્છની મુલાકાતે પધારેલા સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ,ઉચ્ચ અને ટેક્નિકલ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને...

ખુનની કોશીશના આરોપીઓને ગણતરીના કલાકમા પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

આજરોજ ફરીયાદી અલ્તાફ મોહમ્મદહુસેન હિંગોરા રહે. ખિરસરા(વિંઝણ) તા.અબડાસા વાળાએ કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે, મિયાણી ગામે પોતાની લિગ આવેલ...

અંજારના ટપ્પર ગામના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ગેટકો કંપની અંડર ગ્રાઉન્ડવિજ લાઈનની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ

અંજાર તાલુકા ટપ્પર ગામની રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ગેટકો કંપની અંડર ગ્રાઉન્ડવિજ લાઈનની કામગીરી સામે ગ્રામજનોએ કર્યો વિરોધ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ નો હસ્તકલા તેમજ હાથવણાટ માટેનો એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો

કમિશનર અને અગ્રસચિવ કુટિર અને ગ્રામોધોગ દ્વારા ગુજરાત રાજયના 19, જેટલા કારીગરો સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી કરછના ૭ જેટલા...

અબડાસા તાલુકાના જુથ ગ્રામ પંચાયતના જસાપર અને વીંગાબેરમાં આવેલ ગૌચર જમીન ઉપર કરાયેલા દબાણ દુર કરાયા

સરકારી નિયમ અનુસાર 207 એકર જેટલી જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યું હજી પણ જ્યાં જ્યાં ગૌચર પર કરાયેલા દબાણો...