Breaking News

Crime News

Election 2022

ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં 03 નવેમ્બર 2025 થી પરિવર્તન કરવામાં...

વરસાદી વાતાવરણ વચ્ચે બોર્ડર વિસ્તાર સહિતના ગામોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરતી પશ્ચિમ પીજીવીસીએલની ટીમ

૭ સપ્ટેમ્બરની રાતથી અવિરત પડેલા ભારે વરસાદથી ભુજ, ખાવડા, કુકમા, ભુજોડી, દેશલપર, નખત્રાણા, રવાપર, કોઠારા, નલીયા, દયાપર, મુન્દ્રા, માંડવીના વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના PGVCL ના ૧૬ JGY ફીડરો બંધ થઈ ૮૮ ગામોમાં વીજ પ્રવાહ ખોરવાયો...

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન

વડાપ્રધાનશ્રીના “મન કી બાત” માં મેદસ્વિતાથી મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યુ. જે...