જેગુઆર કંપનીના કાર્યકરો દ્વારા માંગ ન સંતોષાતા ચક્કાજામ કરાયો
https://www.youtube.com/watch?v=awEWJbIwG4U
“ખાવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગૌ હત્યાના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ છ-ભુજનાઓએ નાસતા ફરતા...
અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલી એકતા પદયાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા
સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું વિથોણ સરદાર...
પંચકુલા ખાતે નેશનલ ટીટીમાં માનુષને બ્રોન્ઝ મેડલ
હરિયાણા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી યુટીટી ચોથી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025મા ભારતના મોખરાના મેન્સ ખેલાડી...
રણોત્સવ ધોરડોમાં ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલ માટે આવેલી અરજીઓનો તા.૧૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજભુજ હાટ ખાતે કમ્પ્યૂટરાઈઝ ડ્રો યોજાશે
ધોરડો રણોત્સવ ૨૦૨૫-૨૬ દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તેમજ તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી...
વરસામેડીની સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.09 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર
copy image અંજાર ખાતે આવેલ વરસામેડીની બાગેશ્રી-ત્રણ સોસાયટીમાં બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને અહીથી 1.09 લાખની...
ભચાઉની ભાગોળે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત
copy image ભચાઉની ભાગોળે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભચાઉ ખાતે આવેલ...
મીઠીરોહર નજીક સામાન્ય બાબતે બોલાચાલી થતાં ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો કરી મચાવી લૂંટ
copy image ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક મોડવદર ફાટક પાસે સામાન્ય બાબતે બોલાચાલી થતાં ચાર શખ્સોએ એક યુવાન પર હુમલો...
ભારતના યુવાનો સામે અમેરિકા, ચીનની કોઈ વિસાત નહીં : રાહુલ
ભારત સહિત પાંચ દેશ પર 100 ટકા ટ્રમ્પ ટેરિફ !
બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ?
ભારતના શત્રુ આતંકવાદીનું મોત
માત્ર સવાલ ન પૂછો, સમાધાન શોધો : મોદી