Breaking News

Crime News

Election 2022

સી.પી. રાધાકૃષ્ણન બન્યા ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ

એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને 300 મત

માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં ફટાકડા વેચાણનો પરવાનો મેળવવા ઈચ્છતા અરજદારોએ સંબંધિત મામલતદારશ્રીની કચેરીએ અરજી કરવાની રહેશે

પરવાનો મેળવવા સાધનિક પુરાવા સાથે ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં અરજી કરવી દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે મુન્દ્રા...

કચ્છ જિલ્લાના દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો જોગ

        કચ્છ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ સહાય...

પરવાનો મેળવવા સાધનિક પુરાવા સાથે ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં અરજી કરવી

       દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે મુન્દ્રા અને માંડવી સબ ડિવિઝનલ વિસ્તારમાં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ...

નેપાળમાં યુવાનોએ કરેલા ભારે વિરોધપ્રદર્શન પછી વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું

નેપાળમાં યુવાનોએ કરેલા ભારે વિરોધપ્રદર્શન પછી વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું પ્રદર્શનકર્તાઓ એ સંસદભવન અને...

ડૉ. પ્રીતિ અદાણીએ એકીકૃત સહયોગ પ્લેટફોર્મ બનાવવાનો આગ્રહ કર્યો, સામાજિક અસરને વધારવા માટે હોંગકોંગ શહેરમાં AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2025 માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષે મુખ્ય ભાષણ આપ્યું

હોંગકોંગ, 9 સપ્ટેમ્બર 2025: હોંગકોંગમાં AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2025 માં, અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ અદાણીએ પરોપકારીઓ,વ્યવસાયીઓ અને પરિવર્તન લાવનારાઓને...