Breaking News

આયાતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા PM મોદીને આમંત્રણ

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી...

એર ઈન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગયું !

એર ઈન્ડિયાની એક ઉડાન રસ્તો ભટકીને પાકિસ્તાનનાં હવાઇ ક્ષેત્રમાં ઘૂસી ગઇ હતી. મળતી માહિતી મુજબ વિમાનને  પાકિસ્તાનના એર ટ્રાફિક તંત્રએ...

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં અદાણીની એન્ટ્રી

 અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગ્રુપની વાર્ષિક સામાન્ય સભામાં દેશના ઊર્જા ક્ષેત્રને લઈને ઘણી મોટી અને ઐતિહાસિક જાહેરાતો કરી છે....

 ‘મોસાદે પાકિસ્તાની સૈન્ય પ્રમુખ અસીમ મુનીરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું

copy image બ્રાઝિલના પત્રકાર અને ભૂ-વ્યૂહાત્મક નિષ્ણાત પેપે એસ્કોબારના એક દાવાએ પાકિસ્તાનથી ઈરાન સુધી સનસનાટી મચાવી છે. તેમણે જણાવ્યું છે...

ખેડૂત હક્ક અને અધિકાર માટે વ્રજવાણીથી દ્વારકા સુધી ખેડૂત ન્યાય પદયાત્રા

 તાજેતરમાં વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની હેરાનગતિ અને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના હક્ક અને અધિકારોની રક્ષા...

1.40 લાખના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી sog પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ. ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા NO...

ભુજ વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ જડપાયા

copy image ભુજ શહેરના ન્યૂ લોટસ કોલોનીના વાલ્મીકિનગરમાં ગતરાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ઇસમને પોલીસે પકડી પાડયા હતા....

અંજારમાં “જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી”ના દ્વિતીય વર્ષનો મંગલ પ્રવેશોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો

અંજારમાં "જય શ્રી કૃષ્ણ પ્રભાતફેરી"ના દ્વિતીય વર્ષનો મંગલ પ્રવેશોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો 🚩અંજાર : સનાતન ધર્મના મૂલ્યોના જતન, વૈદિક સંસ્કૃતિના...

બાળકોને ભણાવવા માટે વાલીઓને ખાસ અનુરોધ કરતાં જીએસડીએમએના એડીશનલ સીઈઓ શ્રી ધવલ પંડ્યા

રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકામાં ત્રિદિવસીય (તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન) કાર્યક્રમની ઉત્સાહભેર...

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ચંદિયા, સિનુગ્રા અને વીરા ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભૂલકાંઓને સ્નેહભેર પ્રવેશ અપાવ્યો

 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજરોજ અંજારના ચંદિયા, સિનુગ્રા અને વીરા ગામે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ બાલવાટિકા, ધો.૦૧, ધો. ૦૯ અને...