Breaking News

મહારાષ્ટ્ર-ગઢચિરોલીમાં આતંકીઓના મરનારની સંખ્યા 39ને પણ પાર.

છત્તીસગઢની સરહદી સીમા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધ વ્યાપક અભિયાનમાં આતંકીઓના મરનારની સંખ્યા 39 સુધી પહોંચી ગઈ છે. પોલીસને જણાવ્યુ...

મોરબીના રોહિદાસપરામાં એક શખ્સને લોખંડના પાઇપ વડે મારમાર્યો.

મોરબી શહેરના રોહિદાસપરામાં ગઇકાલે બપોરના સમય ગાળામાં અગાઉ થયેલી અદાવતમાં થઈ મારમારીના બનાવે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસમાંથી માહિતના...

અંજાર તાલુકાનાં ભીમાસર ગામમાં આવેલ બાબા સાહેબની પ્રતિમા ઉપર લુખ્ખા તત્વો દ્વારા જૂતાઓના હાર પહેરાવવામાં આવ્યા છે,આ ઘટનાએ દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.

અંજાર તાલુકાનાં ભીમાસરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જૂતાનો હાર પહેરાવતા દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઈ રહી...

ભાવનગર શહેરના ગાંધી સ્મૃતિ પાછળ દસએક ફોર વ્હીલ કારના કાંચ કોઈ અજાણ્યા શખ્સોની ટોળીએ તોડીને છૂ થઈ ગયા.

ભાવનગર શહેરના ગાંધી સ્મૃતિ પાછળ હરિયાળા પ્લોટ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોની ટોળી દ્વારા રોડ ઉપર પાર્ક...

ઉના-ભાવનગર હાઇવે રોડ પરથી કોઈ અજાણ્યા શખ્સની લાશ મળી.

ઉના-ભાવનગર હાઇવે ઉપર વ્યાજપુર ગામમાં કોઈ અજાણ્યા શખ્સની કોહવાયલ મૃતદેહ મળી આવતા પોલીસે ઘટનાની જગ્યાએ દોડી આવી હતી. ઉનાની સરકારી...

નવલખીના દરિયાના કિનારે રોઝી બંદર નજીક જહાજમાં અચાનક ગેસ લીક થતાં બે વિદેશીઓનું મૃત્યુ નીપજયું.ત્રણને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.

કચ્છના નવલખી દરિયાના કિનારે આવેલા રોઝી બંદર નજીક કાર્ગો શીપ કોલસા ભરીને આવી હતી. તે દરમ્યાન કેબિન ક્રિમાં અચાનક ગળતર...

ઉનાના દેલવાડા ગામમાં એક શખ્સની ભાઈગીરી વિરુદ્ધ ત્યાંના લોકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર.

ઉના તાલુકાનાં દેલવાડા ગામમાં એક શખ્સની વધતી જતી ભાઈગીરી વિરુદ્ધ ગ્રામજનો ઘણા ક્રોધે ભરાયા છે. અને તેની વિરુદ્ધ બધુ જ...

ગરબાડા તાલુકાનાં ભે ગામે જમીનના મુદ્દે પિતા-પુત્રીને ધારિયાના ઘા ઝીંકયા.

ગરબાડા તાલુકાનાં ભે ગામના ભાગોળ ફળિયામાં થયેલા ઝઘડામાં પિતા-પુત્રી બંનેને ધારિયા વડે મારીને ઇજા કરતાં પોલીસ ફરિયાદ થઈ છે. ભે...

કલોલ તાલુકાનાં પલોડીયા પડતર પાસેથી યુવક અને યુવતીએ કર્યો આપઘાત.

કલોલ તાલુકાનાં પલોડીયા ગામ પાસે પડતર પલોડીયા ગામમાં લીમડાના ઝાડ નીચેથી યુવાન અને સગીરવયની યુવતીની લાશ મળી આવતા કલોલ તાલુકા...